સુરત
-
સુરત રેલવે સ્ટેશન પર વાહન પાર્કિંગ માટે જગ્યાના અભાવે લોકોને ભારે હાલાકી
સુરત શહેર ઈંટુક દ્વારા સુરત રેલ્વે સ્ટેશનના ડાયરેક્ટરને આવેદનપત્ર પાઠવી સુરત રેલ્વે સ્ટેશન પર વાહન પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરવા માંગ…
Read More » -
4200 ગ્રેડ પે અને જૂની પેન્શન યોજના સહિત પડતર માંગણીઓને લઇ શિક્ષકોની રવિવારે મહારેલી અને ધરણાં પ્રદર્શન
સુરત. મહાનગર પાલિકાના શિક્ષકોને 4200/- ગ્રેડ પે, જુની પેન્શન યોજના, સાતમા પગાર પંચનો સંપૂર્ણ અમલ, H.TAT ઓપી, વિદ્યાસહાયક મિત્રોને પુરા…
Read More » -
પ્રત્યેક પર્વની ઉત્સાહ અને આસ્થાભેર ઊજવણી માટે પંકાયેલા સુરતમાં ગણેશોત્સવના અંતિમ દિને ગણેશ દર્શનાર્થે આવ્યા મુખ્યમંત્રી
સુરત: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત શહેરના વિવિધ પંડાલોમાં બિરાજમાન દુંદાળા દેવશ્રી ગણપતિ દાદાના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજન અર્ચન કર્યા હતા…
Read More » -
‘અમારા માટે દેશનો સામાન્ય નાગરિક ઈશ્વર સમાન’:-વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
સુરત:તા.૮:ગુરૂવાર: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત જિલ્લાના ઓલપાડ ખાતે જરૂરિયાતમંદ નાગરિકો માટે મેગા મેડિકલ કેમ્પમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ જનહિતકારી…
Read More » -
DGVCL દ્વારા નવા વીજ જોડાણ અને હયાત વીજ જોડાણ ના લોડ વધારામાં વિલંબ તથા અણધાર્યા વીજ કાપ કરવા અંગેના પ્રશ્નો ની ઉર્જા મંત્રી ને રજુઆત કરાશે
ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફરે એસોસિએશન (ફોગવા )સમગ્ર ગુજરાત ના ટેક્સટાઇલ વિવિંગ ઉદ્યોગ નું પ્રતિનિધિત્વ કરતી એક માત્ર સંસ્થા છે.…
Read More » -
નોન જીઆઇડીસી વિસ્તારમાં ઔદ્યોગિક હેતુની જમીન ઉપર ૧.૬ એફએસઆઇ આપવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તથા ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરાઇ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા નોન જીઆઇડીસી વિસ્તારમાં ઔદ્યોગિક હેતુની જમીન ઉપર ૧.૬ એફએસઆઇ આપવા…
Read More » -
સ્ટોક માર્કેટમાં ‘ટ્રેડીંગ માનસિકતા’થી રૂપિયા કમાવી શકાય નહીં, એના માટે લાંબા સમય સુધી રોકાણ કરવાની તથા કંપનીમાં ટકી રહેવાની જરૂર છે : નિષ્ણાત
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ર સપ્ટેમ્બર, ર૦રર ના રોજ સમૃદ્ધિ, નાનપુરા, સુરત…
Read More » -
મહામારી પછીના તબક્કામાં પ્રવાસ અને પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપતા ટીટીએફ સુરતનો પ્રારંભ
સુરત, 2 સપ્ટેમ્બર, 2022: પશ્ચિમ ભારતમાં નેટવર્કીંગનું ઉત્તમ પ્લેટફોર્મ ગણાતા સુરતમાં દીનદયાળ ઉપાધ્યાય ઈનડોર સ્ટેડિયમ, આઠવા લાઈન, સુરત ખાતે ટીટીએફ…
Read More » -
250 દેશી મકાઈમાંથી બનેલી ગણપતિની મૂર્તિ
દર વખતે કંઇક અલગ કરવા ઇચ્છતી ડૉ. અદિતિ મિત્તલે આ વર્ષે 250 દેશી મકાઇમાંથી ઇકો-ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ બનાવી અને તેને…
Read More »
