સુરત
-
સુરત જિલ્લાના રૂ.૧૨૬ કરોડના ૩૩૪ વિકાસપ્રકલ્પોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
સુરત:શુક્રવાર: શહેરના પીપલોદ ખાતે આયોજિત રાજ્ય સરકારની ૨૦ વર્ષની વિકાસગાથાને વર્ણવતી જિલ્લા કક્ષાની ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ના સમારોહમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ…
Read More » -
દિવાળીની ખુશાલી નિમિત્તે, SRK એક્સપોર્ટ્સ કંપની તરફથી તેમના 1000થી વધુ કર્મચારીઓને રૂફટોપ સોલાર એનર્જીની ભેટ આપશે
20 ઓક્ટોબર, 2022 : ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ્સના ક્ષેત્રે જાણીતી વિશ્વની અગ્રણી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ. (SRK) સુરત…
Read More » -
વનિતા વિશ્રામ ખાતે આયોજિત ‘કૂંચલા’ આર્ટ ગેલેરી શહેરભરમાં મશહૂર, 40 પેઈન્ટીગ વેચાયાં
સુરત,14, 15 અને 16 એમ ત્રણ દિવસ દરમિયાન વનિતા વિશ્રામ સુરત ખાતે ‘કૂંચલા’ આર્ટ ગેલેરીના માધ્યમથી 9 મહિલા ચિત્રકારો સહિત…
Read More » -
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરતના પ્રમુખ તરીકે ગુજરાત ના જાણીતા મેડીકોલીગલ એક્સપર્ટ ડૉ. વિનેશ શાહ ની વરણી
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત ૧૫ ઓક્ટોબર ના રોજ મળેલી વાર્ષિક સાધારણ સભામા સર્વાનુમતે ૨૦૨૨-૨૪ ની નવી કરોબારી જાહેર કરવામા આવી.…
Read More » -
દીપાવલી સ્નેહ મિલન સમારોહનું આયોજન
સુરત, ટ્રસ્ટના સ્થાપના દિવસ અને દીપાવલીના પવિત્ર પર્વ નિમિત્તે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા શનિવારે સાંજે 7.30 વાગ્યાથી સિટી-લાઇટ સ્થિત મહારાજા…
Read More » -
સુરતના મારુતી વીર જવાન ટ્રસ્ટ દ્વારા 121 શહીદ પરિવારને 3 કરોડથી વધુની કરાઈ આર્થિક મદદ
સુરતમાં મારુતી વીર જવાન ટ્રસ્ટની સ્થાપના થઇ છે ત્યારથી દેશની રક્ષા કરતા શહીદ જવાનોના પરિવારોને દર વર્ષે આર્થિક મદદ કરવામાં…
Read More » -
તમે જે જુઓ છો, અનુભવો છો અને વિચારો છો તે એકલાઇનમાં નહીં આવશે ત્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં લઇ શકશો : નિષ્ણાંત
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ૧ર ઓકટોબર ર૦રર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે…
Read More » -
શ્રી બી. મહેશ્વરી નરેન્દ્ર મોદી વિચાર મંચ યુવા પાંખની દક્ષિણ ગુજરાત યુવા પ્રભારી નિયુક્ત
સુરત, નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ પ્રમુખ ચેહરભાઈ દેસાઈ અને ગુજરાત પ્રદેશ યુવા શાખાના વડા નિલેશ કાકડિયાની સંમતિથી શ્રી…
Read More » -
સુરતની મહેનતકશ ધરતીનું પાણી અસરદાર છે : ઉપરાષ્ટ્રપતિ
સુરત:ગુરૂવાર: રાજસ્થાન-હરિયાણા સમાજ-સુરત દ્વારા સુરતના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રી જગદિપ ધનખડનો અભિવાદન સહ દિપાવલી સ્નેહમિલન સમારોહ યોજાયો…
Read More » -
નાનપુરા બહુમાળી ભવનના સી બ્લોકના ૬ અને ૭મા માળે કાર્યરત ઉધના અને અઠવા સબ-રજીસ્ટ્રાર કચેરીઓને નાગરિકોની સુગમતા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થળાંતરિત કરાઈ
સુરતઃગુરૂવારઃ સુરત શહેરના બહુમાળી ભવનના સી બ્લોકના છઠ્ઠા અને સાતમાં માળે આવેલી સબ-રજીસ્ટ્રાર કચેરી-સુરત સીટી-૧ (અઠવા) અને સબ-રજીસ્ટ્રાર કચેરી-સુરત-૨ (ઉધના)…
Read More »