સુરત
-
એએમ/એનએસ ઈન્ડિયાનું ‘કોર્પોરેટ એનવાયરોમેન્ટ રિસ્પોન્સિબિલિટી’ એવોર્ડ-2023 થી બહુમાન
હજીરા-સુરત, તા. 18 એપ્રિલ, 2023 : આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ…
Read More » -
વિદ્યાર્થીઓમાં અભ્યાસ કાળથી જ ટ્રાફિકની સમજ કેળવાય તે હેતુથી ‘ટ્રાફિક ટ્રેનિંગ પ્રોગ્રામ’ યોજાયો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વેપાર – ઉદ્યોગના વિકાસની સાથે સાથે સામાજિક જવાબદારીઓ પણ ઉપાડી…
Read More » -
ઉમરપાડા તાલુકાની સબ પોસ્ટ ઓફિસના નવા બિલ્ડિંગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
સુરત જિલ્લા હેઠળ ઉમરપાડા તાલુકાની સબ પોસ્ટ ઓફિસના નવા બિલ્ડિંગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આજરોજ સુરત જિલ્લા હેઠળ ઉમરપાડા તાલુકાની સબ…
Read More » -
વિશ્વ શાંતિના સંદેશની રેલીમાં વેસુના 2500 જેટલા લોકોએ ભાગ લીધો
સુરતઃ બાબાસાહેબ આંબેડકર જયંતિની સમગ્ર શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબાસાહેબના યોગદાનને…
Read More » -
શ્રી રામ જાનકી પરિવાર દ્વારા વિશાળ ભજન સંધ્યાનું આયોજન
સુરત: શહેરના અગ્રસેન ભવનમાં 16 એપ્રિલના રોજ 12માં વાર્ષિક ઉત્સવ દરમિયાન શ્રી રામ જાનકી પરિવાર દ્વારા વિશાળ ભજન સંધ્યાનું આયોજન…
Read More » -
એએમ/એનએસ ઈન્ડિયાએ ફાયર સર્વિસ વીક મનાવ્યું
હજીરા-સુરત, 14 એપ્રિલ 2023: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુકત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ…
Read More » -
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સાથે મળીને સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં ‘એન્વાયરમેન્ટ કોન્કલેવ’ યોજાશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સાથે મળીને શનિવાર, તા. ૧પ એપ્રિલ,…
Read More » -
સુરતમાં ડો. રવિ આર. કુમાર દ્વારા ત્રણ દિવસીય “ટ્રેડર્સ ફેસ્ટિવા 2023” ઇવેન્ટ
સુરત શહેરમાં ત્રણ દિવસીય ટ્રેડર્સ ફેસ્ટિવલ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન ડો.રવિ આર. કુમાર દ્વારા સ્ટોક માર્કેટ વિશે…
Read More » -
એએમ/એનએસ ઈન્ડિયાને પ્રતિષ્ઠિત ઈસ્પાત સુરક્ષા પુરસ્કાર એનાયત થયો
હજીરા–સુરત : આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુકત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)…
Read More » -
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગોપીન ગામ ખાતે સ્વામિનારાયણ સત્સંગ સેવા ટ્રસ્ટ આયોજિત ‘પ્રાકૃતિક ફૂડ એક્સપો-૨૦૨૩’ને ખૂલ્લો મૂકશે
સુરત:સોમવાર: સ્વામિનારાયણ સત્સંગ સેવા ટ્રસ્ટ દ્વારા તા.૧૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન ગોપીન ગામ, મોટા વરાછા, અબ્રામા રોડ ખાતે આયોજિત ‘પ્રાકૃતિક…
Read More »