ધર્મ દર્શન
-
શ્રી શ્યામ મંદિર, સુરતધામ પાટોત્સવ: ગુરુવારે વિશાલ રથ અને નિશાન યાત્રા
સુરત, VIP રોડ સ્થિત શ્રી શ્યામ મંદિર, સુરતધામના પાટોત્સવનો છઠ્ઠો પર્વ ગુરૂવારે બસંત પંચમીના રોજ ઉજવવામાં આવશે. આ પ્રસંગે ગુરુવારે…
Read More » -
9 વર્ષની દેવાંશીનું સંયમ માર્ગે પ્રયાણ : દેવાંશીને પૂજ્ય સાધ્વીજી શ્રી દીગંતપ્રજ્ઞાશ્રીજી મ.સા. નુતન નામ મળ્યું
સુરત, 16 ડિગ્રીની કડકડતી ઠંડીમાં પણ દેવાંશીની દીક્ષાનાં સાક્ષી બનવા માટે વહેલી સવારે 4 વાગ્યાથી દીક્ષા નગરીમાં પોતાનું સ્થાન લઈ…
Read More » -
9 વર્ષની દેવાંશી આજે સંયમ સ્વીકારશે : ભવ્ય વરઘોડામાં હજારો લોકો સ્વયંભૂ જોડાયા
સુરત , દીક્ષા નગરી સુરત નગરે વેસુ મધ્યે બલર ફાર્મ માં સદીઓને અજવાળતી બાળ વિરાંગના દેવાંશીકુમારીનો જીવનનો પાવન કરે તેવો…
Read More » -
સ્પર્શ મહોત્સવમાં જૈન આધ્યાત્મિક ગુરૂ શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજીના 400માં પુસ્તકનું વિમોચન થશે
અમદાવાદ: જૈન સંત અને પદ્મ ભૂષણ પુરસ્કારથી સમ્માનિત શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ દ્વારા લખવામાં આવેલી 400મી પુસ્તકનું વિમોચન સ્પર્શ મહોત્સવ દરમિયાન 22મી જાન્યુઆરીએ…
Read More » -
રવિવારથી વિશાલ શ્રીમદ ભાગવત કથાનું આયોજન, ગોવિંદદેવ ગીરીજી રસપાન કરાવશે
સુરત, એકલ શ્રી હરિ વનવાસી વિકાસ ટ્રસ્ટ દ્વારા રવિવાર, 8 જાન્યુઆરીથી માલ માસ નિમિત્તે વિશાળ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં…
Read More » -
સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના 16 જવાનોના પરિવારોને પૂજ્ય મોરારી બાપૂએ રૂ. 25-25 હજારની આર્થિક સહાય જાહેર કરી
થોડાં દિવસ પહેલાં ઉત્તરી સિક્કિમમાં જેમામાં સેનાના એક ટ્રક તીવ્ર વળાંક ઉપર આગળ વધતી વખતે ખાઇમાં પડીને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું…
Read More » -
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોપીપુરા અન્નક્ષેત્ર ખાતે ભિક્ષુકો સાથે શોકસભા યોજી
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું અવસાન થતાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોપીપુરા અન્નક્ષેત્ર ખાતે ભિક્ષુકો સાથે…
Read More » -
પી પી સવાણી પરિવારના આંગણે હરખનું તેડુ : “દીકરી જગત જનની” ૩૦૦ દીકરીઓનો યોજાશે ભવ્ય લગ્નોત્સવ
સુરત, વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, મહિયરની ચૂંદડી અને…
Read More » -
ઝારખંડમાં શ્રી સમેદ શિખરજીના પવિત્ર તીર્થસ્થળ પર ઈકો-ટૂરિઝમની જાહેરાતનો વિરોધ
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પવિત્ર તીર્થધામ શ્રી સમેદ શિખરજી જે ઝારખંડ રાજ્યમાં આવેલું છે જેમાં 20 તીર્થંકર પરમાત્માઓની નિર્માણ ભૂમિ…
Read More » -
પાર્શ્વનાથ ભગવાનના જન્મ તેમજ દીક્ષા કલ્યાણક ના અવસરે સુરતમાં લાડવા તેમજ મૈસુરનું વિતરણ થશે
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સુરત જૈન સંસ્થા દ્વારા પરમાત્મા પાર્શ્વનાથ ભગવાનના જન્મ તેમજ દીક્ષા કલ્યાણક ના અવસરે સમગ્ર…
Read More »