નેશનલ
-
અદાણી પોર્ટસએ દારે એસ સલામ પોર્ટમાં કન્ટેનર ટર્મિનલ-૨નું સંચાલન કરવા ૩૦ વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા
અમદાવાદ/અબુધાબી: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. (APSEZ) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ઈન્ટરનેશનલ પોર્ટ્સ હોલ્ડિંગ્સ Pte Ltd. (AIPH)…
Read More » -
૨૪ મે- વિશ્વ સ્કિઝોફેનિયા દિવસ: સ્કિઝોફેનિયાની આધુનિક સારવાર શક્ય: યોગ્ય સારવાર, હુંફ અને કાઉન્સેલિંગથી મટી શકે છે
સુરત: તા.૨૪ મી મે, ૧૭૯૩નો એ દિવસ, જયારે એક ફ્રેન્ચ ફિઝિશીયન ફિલીપ પીનેલે પોતાની જવાબદારી પર મેન્ટલ એસાયલમમાં વર્ષોથી સાંકળે…
Read More » -
દુનિયાભરનું એક માત્ર એરપોર્ટ જ્યાં રનવે પર નયનરમ્ય શોભાયાત્રા નીકળે છે!
શું તમે કોઈ એવું એરપોર્ટ જોયું છે જેના રનવે પરથી હાથી-ઘોડા અંબાડી અને ઢોલનગારા સાથે વિવિધ પ્રતિકૃતિઓ ધરાવતી શોભાયાત્રા નીકળતી…
Read More » -
એક સ્વતંત્ર ન્યૂઝ કંપની તરીકે કલેક્ટિવ ન્યૂઝરૂમનું લૉન્ચિંગ
નવી દિલ્હી : ભારતમાં બીબીસીનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. આજથી સ્વતંત્ર મીડિયા કંપનીરૂપે ‘કલેક્ટિવ ન્યૂઝરૂમ’એ કામકાજ શરૂ કરી દીધું છે.…
Read More » -
‘સમયનું ચક્ર બદલાયું છે, હવે ફરી વિશ્વ ભારત સાથે જોડાવા માટેનો રસ્તો શોધી રહ્યું છે : ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ના…
Read More » -
અદાણી વિઝીંજમ પોર્ટને શ્રેષ્ઠ સુરક્ષા માટે આંતર રાષ્ટ્રીય સુરક્ષા એવોર્ડ
તિરુવનન્તપુરમ: અદાણી વિઝિંજમ પોર્ટ પ્રા. લિ. (AVPPL) એ કામદારો અને કાર્યસ્થળોને સ્વસ્થ અને સલામત રાખવાની તેની પ્રતિબદ્ધતાને માન્યતા ઠેરવતો બ્રિટિશ…
Read More » -
ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ સંકલિત ટર્મિનલ T3ને વડાપ્રધાને ખુલ્લું મૂક્યું
લખનૌ ૧૦ માર્ચ,૨૦૨૪: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં ચૌધરી ચરણ સિંઘ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CCSIA) ના સંકલિત ટર્મિનલ 3 ખુલ્લું…
Read More » -
અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે દ.એશિયાના સૌથી વિશાળ શસ્ત્ર સરંજામ અને મિસાઇલ સંકૂલને ખુલ્લું મૂક્યું
કાનપૂર (ઉ પ્ર.), ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૪: સંરક્ષણ ક્ષેત્રમાં ભારતના આગલી હરોળના ઉત્પાાદક અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે આજે શસ્ત્ર સરંજામ અને…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જનતાને આપશે 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે, અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતીઓ માટે…
Read More » -
દેશને વિકસિત અને દીક્ષિત બનાવવામાં નારીશક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
સુરતઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) ના ૨૦મા પદવીદાન સમારોહના અધ્યક્ષસ્થાનેથી દીક્ષાંત પ્રવચન…
Read More »