ગુજરાત
-
સુરતના સરસાણા ખાતે બે દિવસીય મિલેટ્સ ફેર અને પ્રદર્શનનો પ્રારંભ
સુરત: ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય દ્વારા એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા(એસોચેમ)ના સહયોગથી સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન…
Read More » -
એક વર્ષ દરમિયાન સુરત વન વિભાગ દ્વારા ૨૦૦ હેકટરમાં ૨ લાખના મેન્ગ્રોવના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશેઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંધવી
સુરતઃ આજરોજ ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ…
Read More » -
સુવાલીના સાગરકાંઠે સફાઈ કરીને એએમ/એનએસ ઈન્ડિયાએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શરૂ કરી
હજીરા-સુરત, તા.5 જૂન 2023: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુકત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ…
Read More » -
૩ જૂન-વિશ્વ સાયકલ દિન” નિમિત્તે મેયર હેમાલીબેન બોઘાવાલાએ દર મહિને એકવાર સાયકલ ઘ્વારા ઓફિસ આવવા માટે સંકલ્પ કર્યો
સુરતઃ મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ અને અર્બન અર્ફેસ ઘ્વારા દેશના શહેરોમાં નોન – મોટરાઇઝડ વ્હીકલોને પ્રોત્સાહન આપવા અને શહેરોને સાયકલીંગ-ફ્રેન્ડલીં બનાવવા…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને વિઝનને વ્યક્ત કરતા નેશનલ એક્ઝિબિશનનો પ્રારંભ
અમદાવાદ, 2 જૂન, 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ચિત્રો અને આકર્ષક પેઈન્ટીંગ્ઝને રજૂ કરતાં એક આકર્ષક એક્ઝિબિશન Modi@20 નો શુક્રવારે અમદાવાદમાં પ્રારંભ થયો છે. આ…
Read More » -
અપોલો હૉસ્પિટલે સર્જરીમાં વધુ ચોકસાઈ માટે નવા યુગની રોબોટિક સર્જરીનુ અનાવરણ કર્યું
અમદાવાદઃ હેલ્થકેર ક્ષેત્રે ઈનોવેશનમાં પાયોનિયર ગણાતી અમદાવાદની અપોલો હોસ્પિટલે દા વિન્સી XI રોબોટિક સર્જીકલ સિસ્ટમ નામની એક નવિનતમ પ્રગતિશીલ સર્જીકલ…
Read More » -
એએમ/એનએસ ઈન્ડિયાએ પ્લાસ્ટીકનો કચરો ઘટાડવાની જાગૃતિ માટે નુક્કડ નાટકનું આયોજન કર્યુ
હજીરા-સુરત, 31 મે 2023: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુકત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ…
Read More » -
સુરતઃ મોટા વરાછા સ્થિત ગજેરા ગ્રાઉન્ડમાં શ્રીહનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન
સુરત શહેરના આંગણે સૂર્યપુત્રી તાપી નદીના તટે મોટા વરાછા સ્થિત ગજેરા ગ્રાઉન્ડમાં શ્રીહનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા આગામી 31…
Read More » -
સુરત સિવિલ હોસ્પિટલમાં બીજી વખત ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી: જન્મથી મૂકબધિર બે ભૂલકાઓને મળી નવી જિંદગી
સુરત: જન કલ્યાણને સર્વોપરિ રાખી વિવિધ યોજનાઓના માધ્યમથી જન જન સુધી પહોંચતી રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’(RBSK) અંતર્ગત સુરતની નવી…
Read More » -
સુરતઃ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આ ઉદ્યોગપતિના ફાર્મ હાઉસમાં રોકાયા છે
સિલ્ક સિટી અને ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેર હવે સમગ્ર દેશમાં ધાર્મિક કાર્યક્રમો માટે પણ જાણીતું બન્યું છે. શહેરમાં…
Read More »