ગુજરાત
-
સુરત ખાતે રેડ & વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન દ્વારા ‘શિક્ષક…રાષ્ટ્રની દીવાદાંડી!!!’ સેમિનારનું ભવ્ય આયોજન
સુરત : ગત રોજ રેડ અને વાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન દ્વારા સુરતના સરદાર સ્મૃતિ ભવન ખાતે પ્રખ્યાત વક્તા, લોકસાહિત્યકાર તેમજ શિક્ષકશ્રી…
Read More » -
77માં સ્વાતંત્ર્ય પર્વે અદાણી વિદ્યામંદિર દેશભક્તિના રંગમાં રંગાયુ!
અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર 77માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું! ધ્વજવંદન સહિત વિદ્યાર્થીઓની અલગ-અલગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ આઝાદીના અમૃતકાળને…
Read More » -
શહેરના ખ્યાતનામ કોસ્મેટોલોજિસ્ટ ડૉ સુરભી પટકીને કોસ્મેટોલોજીમાં શ્રેષ્ઠતા માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો
સુરત : હાલના સમયમાં લોકો તેમના દેખાવ પ્રત્યે વધુ જાગ્રત બની રહ્યા છે, જેમ કે સ્કિન કોસ્મેટોલોજી, ટ્રાઇકોલોજી, હેર ટ્રાન્સપ્લાન્ટ,…
Read More » -
“જ્યારે સ્ત્રીઓ સમૃદ્ધ થાય છે, ત્યારે વિશ્વ સમૃદ્ધ થાય છે” : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ગુજરાતનાં ગાંધીનગરમાં આયોજિત મહિલા સશક્તિકરણ પર જી20 મંત્રીસ્તરીય પરિષદને સંબોધન કર્યું હતું. અહિં…
Read More » -
સુરતને સાયબર સેફ બનાવવા માટે સુરત પોલીસના સાયબર સંજીવની ૨.૦ અભિયાનનો પ્રારંભ
સુરત: સુરતને સાયબર સેફ બનાવવા અને સુરતીઓને ઓનલાઈન છેતરપીંડીથી બચાવવા માટે સુરત પોલીસના સાયબર સંજીવની ૨.૦ અભિયાનનો ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના…
Read More » -
ફળોના રાજા કેરીનું સુરત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં બમ્પર ઉત્પાદન
સુરતઃ કેરીનો ઈતિહાસ ૫૦૦૦ વર્ષથી પણ પુરાણો છે. ફળોના રાજા કેરીનું આ વર્ષે સમગ્ર ગુજરાતમાં બમ્પર ઉત્પાદન થયું હતું. સુરત…
Read More » -
સુરત ૧૦૮ ઈમરજન્સી સેવા સિંગણપોરની પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે બની પ્રાણવાહિની
સુરત: સુરત ૧૦૮ ઈમરજન્સી સેવા સુરતના સિંગણપોર વિસ્તારની પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે પ્રાણવાહિની બની હતી. સગર્ભા મહિલા ઘરેથી ચાલીને…
Read More » -
સુરત જિલ્લાના કામરેજ તાલુકાનું ઉંભેળ ગામ બન્યું સ્માર્ટ વિલેજ
સુરતઃ ગામડાના દેશ તરીકે જાણીતા ભારત દેશમાં સમયની સંગાથે હવે ગામડા પણ આધુનિક બનતા જાય છે. જ્યાં પાકા સીસી રોડ,…
Read More » -
બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરીને ડીંડોલીનો મિશ્રા પરિવાર જરૂરિયાતમંદને મદદરૂપ બન્યો
સુરતઃ દાનવીરોની ભૂમિ સુરતમાં સપ્તાહમાં બેથી વધુ બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનો અંગદાન કરે છે. અકસ્માતની ઘટનાઓમાં વ્યકિતને માથાના ભાગે ઈજા થવાના…
Read More » -
સુરત : કોસંબાથી ઉમરપાડા રેલ્વે લાઇન નેરોગેજમાંથી મીટર ગેજમાં પરિવર્તિત કરવા માટે રેલ્વે મંત્રાલય દ્વારા રૂ.૪૬૭.૫૮ કરોડની મંજૂરી આપવામાં આવીઃ સાંસદ પ્રભુ વસાવા
સુરતઃ પશ્ચિમ રેલ્વે વિભાગ અંતર્ગત રૂ.૪૬૭.૫૮ કરોડના ખર્ચે સુરત જિલ્લાના કોસંબાથી ઉમરપાડા રેલ્વે લાઈનને નેરોગેજમાંથી મીટર ગેજમાં પરિવર્તિત કરવા માટે…
Read More »