ગુજરાત
-
ટેક એક્સ્પો ગુજરાત 2024માં ટેકનોલોજી અને નવીનતાની ઉજવણી
24 ડિસેમ્બર 2024, અમદાવાદ: ગુજરાતના અગ્રણી ટેક એક્ઝિબિશન એવા ટેક એક્સ્પો ગુજરાત 2024માં ઉદ્યોગસાહસિકો, અગ્રણી લિડર્સ, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને પોલીસીમેકર્સ…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાલીતાણા તીર્થ જય તલેટીની પૂજા તથા જૈનાચાર્ય આગમોદ્ધારક પૂ. સાગરજી મહારાજની મૂર્તિનું અનાવરણ કરાયું
પાલીતાણા : કરોડ જૈનોની આસ્થાનું ધામ પાલીતાણા તીર્થમાં 18 ડીસેમ્બર બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આગમન આનંદકારી બન્યું હતું. શત્રુંજય…
Read More » -
રાંદેર ઝોનમાં “નિપુણ ભારત” અંતર્ગત સી.આર.સી કક્ષાની વાર્તાકથન–લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
સુરતઃ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા માર્ગદર્શિત વાર્તાકથન અને વાર્તાલેખન સ્પર્ધા સી.આર.સી 01, 03 અને 04ની સંયુક્ત સ્પર્ધાઓ…
Read More » -
સુરતના સુવાલી દરિયા કિનારે ત્રણ દિવસીય ‘સુંવાલી બીચ ફેસ્ટિવલ-૨૦૨૪’ યોજાશે
સુરતના દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા તેમજ પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા…
Read More » -
સુરત ખાતે આહિર સમાજના સમૂહલગ્નોત્સવમાં ૧૮૯ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા
સુરતઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત ૩૧માં સમૂહલગ્ન સમારોહમાં સહભાગી થઈ…
Read More » -
પી.પી. સવાણી પરિવાર દ્વારા પિતાવિહોણી ૧૧૧ દીકરીઓના ૧૪-૧૫ ડિસેમ્બરે યોજાશે ભવ્ય ‘પિયરીયું’ સમૂહલગ્ન
સુરત: સુરતના પી.પી.સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના સમૂહલગ્ન યોજાશે. આગામી તા.૧૪-૧૫ ડિસેમ્બરે…
Read More » -
અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત સરકારે શારીરિક દિવ્યાંગોના જીવનના સશક્તિકરણ માટે હાથ મિલાવ્યા
અમદાવાદ : દિવ્યાંગ વ્યક્તિઓના સમાવેશી અને ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવાની પ્રતિબધ્ધતા સાથે અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને…
Read More » -
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય સંજય પટેલ સસ્પેન્ડ: રાજ્ય સરકારની ત્વરિત કાર્યવાહી
સુરત: સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહરશ્મિ શાળા ક્રમાંક: ૨૮૫ ના આચાર્ય સંજય પટેલને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી…
Read More » -
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ, ભારતના પર્યાવરણ અને ભારતના નાગરિકોના આરોગ્યના કલ્યાણ માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ…
Read More » -
ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહિ : રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા
પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે…
Read More »