એજ્યુકેશન
-
૩ જૂન વિશ્વ સાયકલ દિવસ: સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના ૫૦૦ વિદ્યાર્થીઓએ બનાવી સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ
સુરત: સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના પરિસરમાં ગુરૂકુળના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ તા.૩ જૂન-વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષ્યમાં લોકોને પર્યાવરણ સંરક્ષણ અને…
Read More » -
નવસર્જન હિન્દી વિદ્યાલય ધોરણ 12 નું 100 ટકા પરિણામ
સુરતઃ પાલનપુર જકાતનાકા પાસે સંત તુકારામ વિભાગ ૨ માં આવેલ નવસર્જન હિન્દી વિદ્યાલય ધોરણ 12 નું 100 ટકા પરિણામ આવતા…
Read More » -
ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં વિદ્યાર્થીઓની ધોરણ 12 કોમર્સના પરિણામમાં અભૂતપૂર્વ સફળતા
સુરત ખાતે જહાંગીરબાદ સ્થિત શાળા ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થીઓએ બુધવારના રોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 12 કોમર્સ…
Read More » -
ધોરણ-૧૨ કોમર્સના એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સના વિધાર્થીઓ સુરતમાં છવાયા
સુરતઃ ધોરણ ૧૨ કોમર્સમાં એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ ઝળહળતું પરિણામ મેળવીને સમગ્ર સુરત શેહરમાં છવાઈ ગયા અને…
Read More » -
A1 અને A2 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કર્યા
સુરતઃ H.S.C. બોર્ડનું રીઝલ્ટ જાહેર થયું. જેમાં સેન્ટ માર્કસ હાયર સેકન્ડરી સ્કુલ, અડાજણ, સુરતમાં પ્રથમ કાંક મલેક મો. કલીમ અલ્તાફ…
Read More » -
શ્રી સ્વામિનારાયણ એચ વી વિધાલયનું ધોરણ 12 માં 100% રિઝલ્ટ
સુરતઃ અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલય એટલે જ્ઞાન શિક્ષ અને સંસ્કારો નો ત્રિવેખી સંગમ. છેલ્લા 1 વર્ષોથી અવિરત પણે…
Read More » -
ભારતની કમ્પલીટ હેલ્થ ડ્રીંક ડાબર વીટાએ બાળકોના આરોગ્ય પર આયોજિત કર્યું વિશેષ સેશન
સુરત. તા. ૩૧ મે ૨૦૨૩: આપણી આવનારી પેઢીઓના આરોગ્યને સુરક્ષિત રાખવાના પ્રયાસમાં ડાબર તરફથી કમ્પલીટ હેલ્થ ડ્રીંક ડાબર વીટાએ એક…
Read More » -
૩૧મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ : ભરત કેન્સર હોસ્પિટલમાં છેલ્લા ૯ વર્ષમાં તમાકુના સેવનથી કેન્સરનો ભોગ બનેલા ૯૦ હજાર દર્દીઓએ આયુષ્માન કાર્ડ થકી સારવાર મેળવી
સુરતઃ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તમાકુના ઉપયોગથી આરોગ્ય સામે ઉભા થતા જોખમો સામે લોકજાગૃત્તિ કેળવવા અને ધૂમ્રપાન સહિત તમાકુ પેદાશોના સેવનને…
Read More » -
A1 અને A2 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કર્યા
સુરતઃ એસએસસી બોર્ડનું રીઝલ્ટ જાહેર થયું. જેમાં સેન્ટ માર્કસ હાયર સેકન્ડરી સ્કુલ, અડાજણ, સુરતમાં પ્રથમ ક્રમાંક પટેલ અશ્મી શિવેષ દ્વિતીય…
Read More » -
નવસર્જન હિન્દી વિદ્યાલયનું ધો.10નું 97 ટકા પરિણામ
સુરતઃ પાલનપુર જકાતનાકા પાસે સંત તુકારામ વિભાગ-2માં આવેલ નવસર્જન હિન્દી વિદ્યાલયનું ધો.10નું 97 ટકા પરિણામ આવતા શાળા પરિવાર અને વાલીમિત્રો…
Read More »