હેલ્થ
-
ડોકટરોની ટીમ સુરતની શાળાના બાળકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે
ભારતીય બાળરોગ એકેડેમીના પ્રમુખ ડૉ. ઉપેન્દ્ર કિંજવાડેકર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 4 થી 7 ના બાળકો માટે…
Read More » -
ત્રણ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા હોય તેવા ‘મા વાત્સલ્ય’ કાર્ડ કે ‘આયુષ્માન કાર્ડ’ ધારકોએ તત્કાલ કાર્ડ રિન્યુ કરાવી લેવા
સુરત: ત્રણ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા હોય તેવા ‘મા વાત્સલ્ય’ કાર્ડ કે ‘આયુષ્માન કાર્ડ’ ધારકોએ તત્કાલ કાર્ડ રિન્યુ કરાવી લેવા…
Read More » -
૩ જૂન-વિશ્વ સાયકલ દિન” નિમિત્તે મેયર હેમાલીબેન બોઘાવાલાએ દર મહિને એકવાર સાયકલ ઘ્વારા ઓફિસ આવવા માટે સંકલ્પ કર્યો
સુરતઃ મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ અને અર્બન અર્ફેસ ઘ્વારા દેશના શહેરોમાં નોન – મોટરાઇઝડ વ્હીકલોને પ્રોત્સાહન આપવા અને શહેરોને સાયકલીંગ-ફ્રેન્ડલીં બનાવવા…
Read More » -
અપોલો હૉસ્પિટલે સર્જરીમાં વધુ ચોકસાઈ માટે નવા યુગની રોબોટિક સર્જરીનુ અનાવરણ કર્યું
અમદાવાદઃ હેલ્થકેર ક્ષેત્રે ઈનોવેશનમાં પાયોનિયર ગણાતી અમદાવાદની અપોલો હોસ્પિટલે દા વિન્સી XI રોબોટિક સર્જીકલ સિસ્ટમ નામની એક નવિનતમ પ્રગતિશીલ સર્જીકલ…
Read More » -
૩૧મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ : ભરત કેન્સર હોસ્પિટલમાં છેલ્લા ૯ વર્ષમાં તમાકુના સેવનથી કેન્સરનો ભોગ બનેલા ૯૦ હજાર દર્દીઓએ આયુષ્માન કાર્ડ થકી સારવાર મેળવી
સુરતઃ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તમાકુના ઉપયોગથી આરોગ્ય સામે ઉભા થતા જોખમો સામે લોકજાગૃત્તિ કેળવવા અને ધૂમ્રપાન સહિત તમાકુ પેદાશોના સેવનને…
Read More » -
સુરત સિવિલ હોસ્પિટલમાં બીજી વખત ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી: જન્મથી મૂકબધિર બે ભૂલકાઓને મળી નવી જિંદગી
સુરત: જન કલ્યાણને સર્વોપરિ રાખી વિવિધ યોજનાઓના માધ્યમથી જન જન સુધી પહોંચતી રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’(RBSK) અંતર્ગત સુરતની નવી…
Read More » -
સુરત શહેર પોલીસની આગવી પહેલ: થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ યોજાયો
સુરત: સુરત શહેર વિસ્તારમાં રહેતા થેલેસેમિયા પીડિત બાળકોને વર્ષ દરમિયાન રક્ત પુરું પાડવાની વ્યવસ્થા કરવાના હેતુથી સુરત શહેર પોલીસ અને…
Read More » -
સુરતઃ નર્સિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઈક્બાલ કડીવાલાને એક્સેલન્સ એવોર્ડ
વિશ્વ આરોગ્ય સંગઠન- WHOની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થતાં ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણી તેમજ તા.૭ એપ્રિલ- વિશ્વ આરોગ્ય દિવસની ‘સમર્પણ…
Read More » -
સુરતમાં આજથી ત્વચા વિજ્ઞાન અંગે ત્રીદિવસીય કોન્ફરન્સ
સુરત :- ઈન્ડિયન એસોસિએશન ઓફ ડર્મેટોલોજિસ્ટ,વેનેરિયોલોજિસ્ટ અને લેપ્રોલોજિસ્ટ (IADVL) ગુજરાત સ્ટેટ બ્રાંચ દ્વારા ક્યુટિકન જીએસબી ૨૦૨૨ – ત્રિદિવસીય વાર્ષિક કોન્ફરન્સનું…
Read More » -
રનીંગથી વ્યકિતનો આત્મવિશ્વાસ વધે છે અને ડાયાબિટીસ જેવી બિમારીથી પણ બચાવે છે : મેરેથોન રનર અનિલ માંડવીવાલા
સુરત. ર૧મી સદીમાં લોકોની જીવનશૈલી બદલાઇ ગઇ છે. ઝડપી જીવનને પગલે લોકોને વિવિધ શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહયો છે.…
Read More »