હેલ્થ
-
કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો.જ્યોતિ બાજપાઇ લીડ-મેડિકલ એન્ડ પ્રિસીઝન ઓન્કોલોજીના અપોલો કેન્સર સેન્ટરમાં જોડાયા
સુરત: એપોલો હોસ્પિટલ્સ નવી મુંબઈએ આજે જાહેરાત કરી હતી કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત સિનિયર ઓન્કોલોજિસ્ટ, ડો. જ્યોતિ બાજપાઈ કેન્સર સામેની…
Read More » -
ઈવા વિમેન્સ હોસ્પિટલ દ્વારા માનસિક અસ્વસ્થ દર્દીની એડેનોમાયોસિસ અને એડવાન્સ એન્ડોમેટ્રિઓસિસની સફળ સારવાર
અમદાવાદઃ ઈવા વિમેન્સ હોસ્પિટલ મહિલા આરોગ્યસંભાળ માટેની અગ્રણી અને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરતી હોસ્પિટલ છે. જેમણે એડેનોમાયોસિસ અને સ્ટેજ ફોર…
Read More » -
લેપ્રોસ્કોપિક તાલીમ શિબીર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દર્દીની સંભાળ રાખવા ડૉ દિપક લિમ્બાચીયાનું યોગદાન
અમદાવાદઃ ડૉ દિપક લિમ્બાચીયા દેશના અગ્રણી લેપ્રોસ્કોપિક સર્જનોમાં એક છે, દેશભરમાં તબીબો માટે વ્યાપક તાલીમ શિબીર યોજીને લેપ્રોસ્કોપિના ક્ષેત્રમાં આગળ વધી…
Read More » -
સિંગણપોર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ‘વિશ્વ તમાકુ નિષેધ’ દિવસની ઉજવણી
સુરત: રામપુરા સ્થિત ટી.એન્ડ ટી.વી. ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ દ્વારા સિંગણપોર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ‘વિશ્વ તમાકુ નિષેધ’ દિવસની ઉજવણી કરાઇ…
Read More » -
૨૪ મે- વિશ્વ સ્કિઝોફેનિયા દિવસ: સ્કિઝોફેનિયાની આધુનિક સારવાર શક્ય: યોગ્ય સારવાર, હુંફ અને કાઉન્સેલિંગથી મટી શકે છે
સુરત: તા.૨૪ મી મે, ૧૭૯૩નો એ દિવસ, જયારે એક ફ્રેન્ચ ફિઝિશીયન ફિલીપ પીનેલે પોતાની જવાબદારી પર મેન્ટલ એસાયલમમાં વર્ષોથી સાંકળે…
Read More » -
ડૉ. રાજીવ આઇ મોદીને ગોલ્ડન ગ્લોબ ટાઈગર્સ એવોર્ડ 2024માં લાઇફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડતી સન્માનિત કરવામાં આવ્યા
અમદાવાદઃ હંમેશા કાંઇક નવું કરવામાં અગ્રેસર અને દેશની સૌથી મોટી ખાનગી ફાર્મા કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. રાજીવ આઇ…
Read More » -
પ્રિઝમા ડોક્ટર અગ્રવાલ આઈ હોસ્પિટલ ખાતે અદતન રિલેક્સ સ્માઈલ મશીન નું ઉદઘાટન
સુરત: શહેરના ના રિંગ રોડ, મજુરાગેટ ખાતે કૃષિમંગલ હોલ પાસે પિરામિડ પોઇન્ટ, ખાતે આવેલ પ્રિઝમા આઈ કેર હોસ્પિટલ ના સહયોગથી…
Read More » -
સુરત શહેર ખાતે તા.૧ થી ૩ માર્ચ દરમિયાન મિલેટ મહોત્સવનું આયોજન
સુરતઃ મિલેટ્સ જેવા પાકોનો લોકો ખોરાકમાં વધુને વધુ ઉપયોગ કરીને નિરોગી અને સ્વસ્થ જીવન જીવી શકે તે માટે રાજય સરકારના…
Read More » -
દિવસમાં એક મુઠ્ઠી બદામ: ભારતની પ્રોટીનની સમસ્યાને ઘટાડવાની કુદરતી રીત
સુરત: પ્રોટીનએ સ્વસ્થ આહારના આવશ્યક ઘટકોમાંનું એક છે અને શરીરની અંદર અનેક કાર્યોને સરળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એક…
Read More » -
નિષ્ણાંત તબીબોએ ડાયાબિટીસ તથા અન્ય રોગોથી બચવા માટે નિયમિતપણે શારીરિક કસરત કરવા અને શાકભાજી–ફળો આરોગવા સલાહ આપી
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રવિવાર, તા. ૧પ ઓકટોબર, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સમૃદ્ધિ…
Read More »