એજ્યુકેશન

નવસર્જન હિન્દી વિદ્યાલય ધોરણ 12 નું 100 ટકા પરિણામ

સુરતઃ પાલનપુર જકાતનાકા પાસે સંત તુકારામ વિભાગ ૨ માં આવેલ નવસર્જન હિન્દી વિદ્યાલય ધોરણ 12 નું 100 ટકા પરિણામ આવતા શાળા પરિવાર અને વાલી મિત્રો તેમજ વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે. શાળામાં A-1 ગ્રેડમાં 2 વિદ્યાર્થીઓ તથા A-2 ગ્રેડમાં 7વિદ્યાર્થીઓએ સફળતા મળવી છે.

શાળાના  ટ્રસ્ટી ભગવાનજીભાઈ સોલંકી, ઉપપ્રમુખ કાંતિભાઈ સોલંકી,ટ્રસ્ટી પાર્થ જોશી તેમજ શાળાના સંચાલક શ્રી જયેશસિંહ પરમાર , આચાર્ય રૂપાલીબેન પાટીલ ,સુપરવાઇઝર પિયુષભાઈ શર્મા અને સ્ટાફની ખૂબ જ મહેનત વિદ્યાર્થીઓ પાછળની રંગ લાવી જેનું આજરોજ આ પરિણામ મળી રહ્યું છે .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button