#surat
-
સુરત
એકલ શ્રીહરિની આંતરરાષ્ટ્રીય સંકલન સમિતિની બેઠકનું આયોજન
સુરત : એકલ શ્રીહરિની આંતરરાષ્ટ્રીય સંકલન સમિતિની બેઠકનું આયોજન મહેશ્વરી ભવન, ભાયંદર, મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. બે દિવસીય બેઠકમાં…
Read More » -
સુરત
લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી
સુરત: લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે જન સેવા એજ પ્રભુ સેવાના ભાવ સાથે રક્તદાન શિબિર, સર્વ રોગ નિદાન કેમ્પ, મેડિકલ કેમ્પ,…
Read More » -
ધર્મ દર્શન
પૈસો, પદ અને પ્રતિષ્ઠાનો લોભ પતનનું કારણ બને છે: આચાર્ય મહાશ્રમણ
ડાયમંડ નગરી સુરતમાં ચાતુર્માસ કરી રહેલા જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના અગિયારમા આચાર્ય મહાશ્રમણજીએ મહાવીર સમવસરણ મા ઉપસ્થિત શ્રાવક સમુદાયને આયારો…
Read More » -
સુરત
અદાણી ફાઉન્ડેશનનો ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ સુરતના ઉમરાપાડામાં શરૂ થયો
સુરત, 12 ઓગસ્ટ 2024: અદાણી ફાઉન્ડેશન સંચાલિત ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ સુરત જિલ્લાના છેવાડાના આદિવાસી તાલુકા ઉમરપાડામાં લોંચ કરવામાં આવ્યો છે.…
Read More » -
સુરત
સુરત શહેર આન, બાન, શાન સાથે દેશભક્તિના રંગમાં રંગાયું
સુરત: સુરત ખાતે ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. હજારો સુરતવાસીઓની ઉપસ્થિતિથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર…
Read More » -
સુરત
સરસાણા ખાતે આયોજિત‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’પ્રદર્શનનો ભવ્ય શુભારંભ
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે…
Read More » -
સુરત
સુરત અને નવસારી જિલ્લાના ૯૯૦ ગામોમાં રેઈન હાર્વેસ્ટિંગ બોર કરવામાં આવશે: પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
સુરત: વન અને પર્યાવરણ, પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “જલ હી જીવન હૈ ઔર સંરક્ષણ હી…
Read More » -
સુરત
મંદીમાંથી પસાર થઈ રહેલા હીરા ઉદ્યોગ માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ
સુરત : ગુજરાતના હીરાઉધોગ વિશે સુપેરે પરિચિત હશો. દેશની GDP માં 7% નું યોગદાન આપનાર અને વિશ્વના જેમ્સ એન્ડ જવેલરી…
Read More » -
ધર્મ દર્શન
કેટલાક સાધુઓ ગૃહ ત્યાગ કરીને પણ ગૃહસ્થ જેવું જીવન જીવે છે તો કેટલાક ગૃહસ્થો સંસારમાં રહીને પણ સાધુતાનું જીવન જીવે છે – આચાર્ય મહાશ્રમણ
મહાતપસ્વી યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી “સંયમવિહાર” ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસર ખાતે આધ્યાત્મિક અમૃતવાણી નું રસપાન કરાવી રહ્યા છે. ઉપસ્થિત વિશાળ…
Read More » -
સુરત
સુરતના રમકડાના બે વ્યાપારીઓ ઉપર ભારતીય માનક બ્યુરો (BIS)ના દરોડા
સુરત: બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા બ્યુરોના માન્ય લાઇસન્સ વિના ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત રમકડાંના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ પર પ્રતિબંધ છે,…
Read More »