#surat
-
એજ્યુકેશન
રેડ & વ્હાઇટ મલ્ટિમિડીયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બે દિવસીય ‘સ્પોર્ટ્સ ફેસ્ટ-2024’ યોજાયો
સુરત: રેડ & વ્હાઇટ મલ્ટિમિડીયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તા.22 અને 23 ના રોજ શહેરના પાસોદરા વિસ્તાર ખાતે આવેલ દેવ વિલા…
Read More » -
ધર્મ દર્શન
વેસુ સ્થિત શ્રી મહાવિદેહધામમાં કાષ્ઠમય મંદિરોની પાવન પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
વેસુ સ્થિત સંયમતીર્થ શ્રી મહાવિદેહધામમાં જૈનાચાર્ય પૂ. કુલચંદ્ર સૂરિજી મહારાજાના સોહામણા સાન્નિધ્યમાં ૯૦૦થી અધિક આચાર્ય ભગવંતો, પન્યાસજી ભગવંતો, શ્રમણો અને…
Read More » -
સુરત
સુરતના સુવાલી દરિયા કિનારે ૨૪, ૨૫મી ફેબ્રુઆરીએ બે દિવસીય ‘બીચ ફેસ્ટિવલ-૨૦૨૪’ના આયોજન
સુરતઃ દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા…
Read More » -
નેશનલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જનતાને આપશે 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે, અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતીઓ માટે…
Read More » -
ધર્મ દર્શન
મહાવિદેહ ધામ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય શોભા યાત્રા યોજાઈ
સુરતઃ વેસુ સ્થિત સંયમતીર્થ શ્રી મહાવિદેહ ધામમાં આ. કુલચન્દ્રસુરિજી મહારાજાની પાવન નિશ્રામાં પરમાત્મા પાર્શ્વનાથ અને દીક્ષાદાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી…
Read More » -
ધર્મ દર્શન
800 થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં ભવ્યાતિભવ્ય મહોત્સવ
સુરતઃ વેસુ સ્થિત સંયમતીર્થ મહાવિદેહધામ ખાતે આ. ફુલચન્દ્રસૂરિજી મહારાજ આદિ 800 થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવાઈ…
Read More » -
ધર્મ દર્શન
પાર્શ્વપ્રભુ તથા આ. ગુણરત્નસૂરિજી મ. સા.ની પ્રતિમાનો રંગેચંગે કાષ્ઠના મંદિરમાં પ્રવેશોત્સવ ઉજવાયો
સુરતઃ વેસુ સ્થિત દીક્ષાદાનેશ્વરી સંયમતીર્થ મહાવિદેહધામમાં પાર્શ્વપ્રભુ ની પ્રતિષ્ઠા તથા ગુરુગુણ સમાધિ મંદિરની પ્રતિષ્ઠાના ઉપલક્ષમાં ૧૧ દિવસીય કાર્યક્રમ અંતર્ગત વેરાગ્યવારિધિ…
Read More » -
ધર્મ દર્શન
અત્યાધુનિક આદિનાથ હેલ્થકેર ની શરૂઆત કરવામાં આવી
સુરતઃ શત્રુંજય શણગાર શ્રી આદિનાથ દાદાની કૃપાથી અને પરમ પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણાથી અને આશીર્વાદથી , કેટલાક નવયુવાનોએ શાસન સેવાના…
Read More » -
સુરત
તાપી માંથી જળકુંભી વનસ્પતિ કાઢવાનું મશીન ભંગાર હાલતમાં
સુરતઃ પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા દિનેશભાઈ કાછડીયા એ આજે એક વિડિઓ મારફતે જણાવ્યું હતું કે, કતારગામ…
Read More » -
સુરત
સુરતના ઉદ્યોગ સાહસિકો અને નિકાસકારોને વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરવા માર્ગદર્શન અપાશે
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયાની આગેવાનીમાં મિશન ૮૪ના કો–ઓર્ડીનેટર સંજય પંજાબી, મિશન…
Read More »