સુરત
-
ચેમ્બરના ‘યાર્ન એકસ્પો– ર૦રર’માં એકઝીબીટર્સને રૂપિયા ૬પ૦ કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થવાની સંભાવના
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે સરસાણા…
Read More » -
“આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત ઇચ્છાપોર સુરત ખાતે રક્તદાન શિબિર નું આયોજન
ભારત દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા માર્ચ ૨૦૨૧ માં સાબરમતી આશ્રમ ખાતેથી “આઝાદી કા અમૃત…
Read More » -
ચેમ્બરના ‘યાર્ન એકસ્પો– ર૦રર’ને જબરજસ્ત પ્રતિસાદ, બે દિવસમાં ૧૦૬૦૦ જેન્યુન બાયર્સે મુલાકાત લીધી, સોમવારે છેલ્લા દિવસે વધુ બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે તા.…
Read More » -
શ્રી માધવ ગૌશાળા ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં 300 યુનિટ રક્ત એકત્ર
ઉધના બમરોલી રોડ વિસ્તારમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા આવેલ છે જે ગૌશાળા ખાતે આજરોજ રકતદાન શિબિરનું આયોજન…
Read More » -
25 વર્ષ થતાં ભાગળ ખાતે પ્રથમ વખત 1.25 લાખની સિલ્વર જ્યુબિલી મટકી ફોડવાનુ આયોજન
ભાગળ ચાર રસ્તા ખાતે દર વર્ષની જેમ આ 25માં વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે તારીખ 19-08-2022ને શુક્રવારના રોજ સાંજે 4:00…
Read More » -
‘યાર્ન એકસ્પો –ર૦રર’ : ભારતમાંથી ૮૬ એકઝીબીટર્સ ભાગ લેશે, રાસલ જરી અને સ્પાર્કલ નીમ જરી પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની…
Read More » -
આગામી 21મી એ જીવન ભારતી હોલમાં કથક નૃત્યાંગ ના કાર્યક્રમનું આયોજન
સુરત, ભારતીય નૃત્યનો પ્રચાર કરવો તથા તાલીમ આપવી એ ખૂબ અઘરી બાબત છે ત્યારે શહેરમાં આવી જ એક પાર્લે પોઇન્ટ…
Read More » -
નાના બાળકો અને સિનિયર સિટીઝન ટિકિટ પર ફુલ ભાડું વસૂલવાનો નિર્ણય પાછો ખેંચવાની માંગ
રેલ્વેમાં ૦૧ થી ૦૫ વર્ષના બાળકો અને વરિષ્ઠ નાગરિકોની ટિકિટ પર ફુલ ભાડું વસૂલવાના નિર્ણયને પાછો ખેંચવાની માંગ સાથે સુરત…
Read More » -
“નવોદિત ભારત” નું આયોજન
અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા સોમવારે સિટીલાઈટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનના પંચવટી હોલમાં સ્વતંત્રતાના અમૃત-મહોત્સવ વર્ષની ઉજવણી અંતર્ગત ‘નવોદિત ભારત’ કાર્યક્રમનું…
Read More » -
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લાજપોર મધ્યસ્થ જેલમાં 100 મીટર લાંબા તિરંગા યાત્રા નીકળી
સુરત: સુરત શહેરના લાજપોર ખાતે આવેલ મધ્યસ્થ જેલમાં આઝાદીકે અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા: કાર્યક્રમ અંતર્ગત…
Read More »