ધર્મ દર્શન
-
મહાવીરસ્વામી ભગવાનના ૨૬૨૨ જન્મ કલ્યાણક ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
સુરત : ગોપીપુરા તીર્થ ભૂમિ ખાતે શ્રી મહાવીર અન્નક્ષેત્ર અને શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ-સુરત દ્વારા ચરમ તીર્થંકર, શાસનપતિ પ્રભુ મહાવીરસ્વામી…
Read More » -
અશરીરી બનવા માટે શરીરથી જ સાધના કરવી પડેઃ આચાર્ય જિનસુંદરસૂરીશ્વરજી મહારાજ
શ્રી નીલકંઠ જૈન સંઘ – અમરોલી (સુરત)ના આંગણે પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી જિનસુંદરસૂરીશ્વરજી મહારાજાએ પ્રવચનમાં ફરમાવ્યું કે આજે નવપદજીનો…
Read More » -
તીર્થરક્ષા નું પુણ્ય ભવોભવ સુધી સદગતિ આપશે: આચાર્ય જિનસુંદરસૂરિશ્વરજી મહારાજ
શ્રી ઓમકાર સુરી આરાધના ભવન વેસુના આંગણે પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી પુણ્યરત્ન સુરીશ્વરજી મહારાજા, પૂ. આચાર્ય દેવ શ્રી યશોરત્ન સુરીશ્વરજી…
Read More » -
માઁ જગદંબાની આરાધના કરવાથી આ સંસારના સુખ અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે : શંકરાચાર્યજી
સુરત : ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન અર્થે સુરત શહેરમાં દ્રારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય મહારાજશ્રી સદાનંદ સરસ્વતીજી પાલ મુકામે આવેલા શ્રી વરજાંગભાઇ…
Read More » -
બાળકને શેતાન નહીં, પણ મહાન બનાવો હોય તો માતા-પિતા બાળકને માત્ર સંપત્તિ નહીં સંસ્કાર આપે: આચાર્ય જિનસુંદરસૂરીશ્વરજી મહારાજ
સુરત : શ્રી અઠવાલાઇન્સ જૈન સંઘના આંગણે પ્રવચન પ્રભાવક પૂજ્ય પાદ આચાર્ય દેવ શ્રી જિનસુંદરસૂરીશ્વરજી મહારાજા, પૂ. પં. વિમલહંસ વિ.…
Read More » -
આ ભવથી બચવા પાપના આંસુ, પરભવ ને સુધારવા કરુણા ના આંસુ અને મોક્ષને પામવા ઉપકારના આંસુ લાવીએ: આચાર્ય જિનસુંદરસૂરીશ્વરજી મહારાજ
સુરતઃ કૈલાશનગર ખાતે આવેલ રૂવઈ સમાજ ના પ્રગતિ મંડળના કાર્યાલયમાં તપાગચ્છાધીપતી પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા ના ફોટા નું અનાવરણ આચાર્ય જિનસુંદરસૂરીશ્વરજી…
Read More » -
પરમાત્મામાં રહેલો ક્રિઍટિવ નેચર અને ગુરુમાં રહેલો કનેક્ટિવ નેચર જીવનમાં આવી જાય તો જીવન નંદનવન જેવું બની જાય: જિનસુંદરસૂરિશ્વરજી મહારાજ
સુરત : શ્રી કૈલાસનગર જૈન સંઘના આંગણે પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી અપરાજિતસૂરિશ્વરજી મહારાજા પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી જિનસુંદરસૂરિશ્વરજી…
Read More » -
જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ નું એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના માવજીભાઈ સવાણીના નિવાસ સ્થાને ભવ્ય સ્વાગત
સુરત : દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી ચૈત્રી નવરાત્રી નિમિત્તે સુરત શહેરમાં પધાર્યા છે. જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ…
Read More » -
સાધુ સંતોની સાધના દુનિયાને મોટી આફતોથી બચાવે છે: જિનસુંદરસુરીશ્વરજી મહારાજ
સુરતઃ શ્રી ઉમરા જૈન સંઘમાં ના આંગણે શાસન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી જિનસુંદરસુરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય મુનીશરત્નસુરીશ્વરજી,અંતરીક્ષજી તીર્થરક્ષક પરમ…
Read More » -
ત્રણ વ્યક્તિનો ઉપકાર ક્યારેય વાળી શકાતો નથી: આચાર્ય જિનસુંદરસુરીશ્વરજી મહારાજ
સુરતઃ શ્રીરામ વિહાર જૈન સંઘ વેસુના આંગણે શાસન પ્રભાવક પૂજ્ય પાદ આચાર્ય દેવ શ્રી જિનસુંદરસુરીશ્વરજી મહારાજ ધર્મસભાને ફરમાવ્યું કે ત્રણ…
Read More »