ધર્મ દર્શન
-
સુરતમાં ફરી દીક્ષા મહોત્સવની મૌસમ: 13 દીક્ષાર્થીઓ સામુહિક સંયમ માર્ગે પ્રયાણ કરશે
સુરત : ચાતુર્માસ પૂર્ણ થતા સુરતમાં ફરી એકવાર દીક્ષાનો દુંદુભીનાદ ગાજી ઉઠ્યો છે. સુરત વિક્રમ સંવતના નવલા વર્ષે દીક્ષાના રંગે…
Read More » -
રામ-સીતાનું અલૌકિક ચિત્ર બનાવીને ડો હેત્વી પટેલે ભક્તિ અને કલાનો અદ્ભુત સમન્વય નું સર્જન કર્યું
દિવાળીના પર્વ થી દેવ દિવાળી સુધી ઘર આંગણે રંગોળી બનાવવાની પરંપરા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સદીઓથી ચાલી આવે છે. પરંતુ સુરત…
Read More » -
ભિક્ષૂકો માટે ખાસ મિષ્ટાન સાથેનું ભોજન અને સાથે કીટ આપવામાં આવી
સુરત : “ગોપાષ્ટમી” નિમિત્તે ગોપીપુરામાં આવેલ યુગ પ્રધાન આચર્યસમ પરમ પૂજ્ય શ્રી ચન્દ્રશેખરવીજયજી મ સા પ્રેરિત અને શ્રી સહસ્ત્રફના પાર્શ્વનાથ…
Read More » -
સામાજિક સહાનુભૂતિનું ઉજળતું દિપક: છેલ્લા ૧૨ વર્ષથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓ સાથે દિવાળીની ઉજવણી કરે છે
સુરત : સમાજમાં અનેક એવા લોકો છે જેઓ દિવાળી, રક્ષાબંધન પર્વમાં પરિવારના પ્રેમ અને ઘરના સુખનો અનુભવ થતો નથી. આવા…
Read More » -
સુરત મહાનગરમાં ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન
સુરત મહાનગરમાં આ વર્ષે ભવ્ય ત્રિદિવસીય વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવનું આયોજન તારીખ ૫ થી ૭ ઑકટોબર ૨૦૨૫ શ્રી વિદ્યાનંદ સ્વામી દિગંબર…
Read More » -
કરણી માતાનાં ૬૩૮ માં અવતરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજન
સુરત : પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ડુમસ રોડ સ્થિત મંદિરમાં રાજરાજેશ્વરી જગદંબા માં કરણી નાં ૬૩૮ નાં અવતરણ દિવસે…
Read More » -
શરદ રાત્રિ 2025 – આરંભ, અમદાવાદમાં પરંપરાગત રાસ ગરબાની ધમાકેદાર શરૂઆત
અમદાવાદ (ગુજરાત) [ભારત], 26 સપ્ટેમ્બર: અમદાવાદમાં નવરાત્રિની ધમાકેદાર શરૂઆત ફરી એક વાર “શરદ રાત્રિ- આરંભ ” સાથે થઈ છે. આ…
Read More » -
શ્રી રામ વિહાર વેસુ તપાગચ્છ જૈન સંઘ. શાંતા પ્રભા કમળાબા આરાઘના ભવન. વેસુ ખાતે શ્રી વીર જન્મ વાંચનની ભવ્ય ઉજવણી થઈ
શ્રી રામ વિહાર વેસુ તપાગચ્છ જૈન સંઘ માં આચાર્ય શીલરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ સાધુ સાધ્વીજીની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચમા…
Read More » -
અમૃતમ સંસ્થા દ્વારા 360 દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સરને નાબૂદ કરવા એચ.પી.વી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
સુરત શહેરની અમૃતમ સંસ્થા દ્વારા તારીખ 24 મી ઓગસ્ટ 2025 રવિવારના રોજ સીટી લાઈટ વિસ્તારમાં આવેલ અગ્રેશન ભવનના વૃંદાવન હોલમાં…
Read More » -
જન્માષ્ટમી નિમિત્તે દ્વારકાધીશ પ્રભુને સુરતના નેહલ અને તુષાર દેસાઇના પરીવાર તરફથી વાઘા અને શણગાર અર્પણ
સુરત : શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધાર્મિક મહત્વ ઘરાવતો તહેવાર છે. એમ તો સામાન્ય દિવસોમાં પણ ભગવાન દ્વારકાધીશના વાઘા અર્પણ કરવા…
Read More »