ધર્મ દર્શન
-
સુરત-વેસુમાં વિશાળકાય આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવવનું ભવ્ય ઉદ્ઘાટન થયું
સુરતના વિકસતા વિસ્તાર વેસુમાં વિશાળકાય બિલ્ડીંગો સતત બની રહ્યા છે. દરેક એરિયામાંથી જૈનો પણ વેસુમાં વસવાટ કરી રહ્યા છે. જોલી…
Read More » -
દેશ અને વિદેશમાં બનેલી અકસ્માતની ઘટનાઓ માં સહાય અર્પણ કરતા મોરારિબાપુ
સુરતઃ છેલ્લા થોડા દિવસો દરમિયાન દેશમાં અને વિદેશમાં અકસ્માતની અનેક દુઃખદ ઘટનાઓ બનવા પામી છે. ગઈકાલે સુરત અને બારડોલી વચ્ચે…
Read More » -
1000 વિદ્યાર્થીઓ આચાર્ય મહાશ્રમણજીના હાથે પદવી ગ્રહણ કરશે અને 15,000 વિદ્યાર્થીઓ આચાર્યની ઉપસ્થિતિમાં વ્યસન મુક્તિના સંકલ્પ લેશે
સુરતઃ શનિવારે સવારે શહેરમાં આવેલા આચાર્ય મહાશ્રમણજી પર્વત પાટિયા થઈને અનુવ્રત દ્વાર પહોંચ્યા હતા. અહીંથી વિશાળ રેલી કેનાલ રોડ થઈ…
Read More » -
યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીનું આજે ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસરમાં 2000 વિદ્યાર્થીઓ સાથે ટ્રસ્ટી મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવશે
સુરત શહેરમાં પધારેલા આચાર્ય મહાશ્રમણજી 22 એપ્રિલે પર્વત પાટિયાથી ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ કરશે. આ દરમિયાન અનુવ્રત દ્વારથી કેનાલ…
Read More » -
22મી એપ્રિલે શ્રી મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરમાં હનુમાનજી અને સુવર્ચલાનો લગ્નોત્સવ ઉજવવામાં આવશે
સુરતઃ ભારત દેશમાં માત્ર બે એવા મંદિર છે જેમાં હનુમાનજી પોતાની પત્ની સુર્વચલા સાથે બિરાજે છે. પહેલૂ મંદિર તેલંગણાના ખમમમ…
Read More » -
જૈન સોશિયલ ગ્રુપ નક્ષત્ર સંગીનીફોરમ ઘ્વારા 1 મિનિટ ગેમ શો નો કાર્યક્રમ
જૈન સોશિયલ ગ્રુપ નક્ષત્ર સંગીનીફોરમ ઘ્વારા 1 મિનિટ ગેમ શો નો કાર્યક્રમ માં રાખવામા આવેલ. જેમાં લગભગ 120 જેટલી સંગીનીઓએ…
Read More » -
12 માં વાર્ષિક ભજન સંધ્યાના કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટ્યું
શ્રી રામ જાનકી પરિવાર દ્વારા અગ્રસેન ભવનના પંચવટી હોલમાં 12 માં વાર્ષિક ભજન સંધ્યાના કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટ્યું. શ્રી રામ…
Read More » -
વિશ્વ શાંતિના સંદેશની રેલીમાં વેસુના 2500 જેટલા લોકોએ ભાગ લીધો
સુરતઃ બાબાસાહેબ આંબેડકર જયંતિની સમગ્ર શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબાસાહેબના યોગદાનને…
Read More » -
શ્રી રામ જાનકી પરિવાર દ્વારા વિશાળ ભજન સંધ્યાનું આયોજન
સુરત: શહેરના અગ્રસેન ભવનમાં 16 એપ્રિલના રોજ 12માં વાર્ષિક ઉત્સવ દરમિયાન શ્રી રામ જાનકી પરિવાર દ્વારા વિશાળ ભજન સંધ્યાનું આયોજન…
Read More » -
રામ નવમી ના પાવન દિનની હર્ષલ્લાસ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી
શ્રી સ્વામિનારાયણ એચ વી વિદ્યાલય એટલે શિક્ષણની સાથે સાથે સંસ્કારોનો શુભગ સમન્વય. IQ અને EQ ની સાથે સાથ વિદ્યાર્થીઓમાં SQ…
Read More »