ધર્મ દર્શન
-
જ્યારે મન બુદ્ધિ અહંકાર વિસરાઈ જાય છે એ સમાધિ છે એ જ પરમપ્રેમ છે – મુરારી બાપુ
પરમપ્રેમ એ સંન્યાસ છે.પરમ પ્રેમમાં ઊઠવું પણ સંન્યાસ અને પડવું પણ સંન્યાસ છે. જ્યારે મન બુદ્ધિ અહંકાર વિસરાઈ જાય છે…
Read More » -
શ્રી શ્યામ મંદિર હિંડોળા ઉત્સવ , ફાલ્ગુનના મેળા જેવું વાતાવરણ
સુરત : સાવન માસની શુક્લ એકાદશી નિમિત્તે રવિવારે શ્રી શ્યામ મંદિર, સુરતધામ, વીઆઈપી રોડ, વેસુ ખાતે ફૂલ બંગલાનો શણગાર કરવામાં…
Read More » -
યુગપ્રધાન આચાર્ય પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા.ની 12મી વાર્ષિક પુણ્યતિથિની ઉજવણી અદભૂત રીતે કરવામાં આવી
સુરતઃ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી મહાવીર અન્નક્ષેત્ર- ગોપીપુરા સુરત દ્વારા સંસ્થાના પ્રેરણાદાતા યુગપ્રધાન આચાર્ય પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી…
Read More » -
ત્રણ દિવસીય શ્રી શ્યામ ઝૂલન ઉત્સવનો પ્રારંભ થયો હતો
સુરત : VIP રોડ પર આવેલ શ્રી શ્યામ મંદિર, સુરતધામ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે આયોજિત ત્રિ-દિવસીય શ્રી શ્યામ ઝૂલન ઉત્સવનો…
Read More » -
પૂજ્ય મોરારી બાપૂએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શિક્ષકો, ખેડૂતો અને માછીમારોને મહેમાન તરીકે આમંત્રિત કરવાના મોદી સરકારની પહેલની પ્રશંસા કરી
કેમ્બ્રિજ, ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ : પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપૂએ નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે શિક્ષકો, માછીમારો અને ખેડૂતોને…
Read More » -
મોરારી બાપુએ ઋષિકેશથી શરૂ કરી બાર જ્યોતિર્લિંગની રામ કથા ટ્રેન યાત્રા
ઉત્તરાખંડ, ઋષિકેશ – આધ્યાત્મિક ગુરુ અને રામકથાના મર્મઝ મોરારી બાપુએ રવિવારે ઋષિકેશથી જ્યોતિર્લિંગ રામ કથા યાત્રાનો પ્રારંભ કર્યો છે. શ્રાવણના…
Read More » -
દિવ્ય યાત્રાનો પ્રારંભઃ શ્રાવણ માસના શુભ સમયમાં મોરારી બાપુની ઐતિહાસિક 12 જ્યોતિર્લિંગ રામકથા ટ્રેન યાત્રા
ઉત્તરાખંડ, 20 જુલાઈ, 2023: જાણીતા આધ્યાત્મિક ગુરુ અને રામાયણના પ્રસિધ્ધ પુરસ્કર્તા શ્રી મોરારી બાપુ શ્રાવણના પવિત્ર મહિનામાં એક અસાધારણ આધ્યાત્મિક…
Read More » -
શ્રી સંત સાવતા ફુલ માળી સમાજ મંડળ દ્વારા “શ્રી સંત સાવતા મહારાજની પુણ્યતિથિ મહોત્સવ” ઉજવાયો
સુરતઃ શ્રી સંત સાવતા ફુલ માળી સમાજ મંડળ દ્વારા શ્રી સંત સાવતા મહારાજની 728 મી સંજીવની સમાધી મહોત્સવ નું આયોજન…
Read More » -
પૂજ્ય સંતશ્રી મોરારી બાપુએ ગુરુ પૂર્ણિમાના અવસર પર ‘ત્રિભુવન માટે ત્રિભુવન સૂત્ર’ પુસ્તકનું વિમોચન કર્યું
ભારતના પ્રખ્યાત અને આદરણીય સંતશ્રી મોરારી બાપુએ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ‘ત્રિભુવન માટે ત્રિભુવન સૂત્રો’ નામના સંક્ષિપ્ત અને ઉપયોગી સંકલનનું…
Read More »
