ધર્મ દર્શન
-
સુરતની ડોક્ટર અદિતિ મિત્તલે ચંદ્રયાન થીમ પર સાબુથી બનાવ્યું ગણેશજીની વિશાળ મૂર્તિ
સુરતની ડોક્ટર અદિતિ મિત્તલે સાબુમાંથી એક વિશાળ મૂર્તિ બનાવ્યું છે. ડૉ. અદિતિ મિત્તલે સુરતના ડુમસમાં વી આર મોલમાં ચંદ્રયાન થીમ…
Read More » -
1.25 કરોડ શિવલિંગની પૂજા
સુરતઃ ત્રિનેત્ર સનાતન સેવા ફાઉન્ડેશન દ્વારા સોમવારથી સિટી-લાઇટ પાસેના પિરામિડ કમ્પાઉન્ડમાં 1.25 કરોડ શિવલિંગ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે…
Read More » -
વેસુ શ્રી શ્રી ગૌર રાધા કૃષ્ણ મંદિરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે
સુરતઃ હરે કૃષ્ણ ચળવળના પ્રણેતા આચાર્ય શ્રી શ્રીમદ ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદના માર્ગદર્શન હેઠળ શહેરના વેસુ વિસ્તારમાં આવેલા ટાઇમ્સ…
Read More » -
વિશ્વમાં પ્રથમ વખત ચાંદીના બેલપત્રમાંથી 154 ફૂટ ઉંચી શિવ પ્રતિમા બનાવવામાં આવશે
સુરતઃ ત્રિનેત્ર સનાતન સેવા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતનું ગૌરવ અને પવિત્ર ધર્માત્માઓની ભૂમિ ગણાતી સુરતની આ પવિત્ર ભૂમિ પર, તેના ભવ્ય…
Read More » -
જ્યારે મન બુદ્ધિ અહંકાર વિસરાઈ જાય છે એ સમાધિ છે એ જ પરમપ્રેમ છે – મુરારી બાપુ
પરમપ્રેમ એ સંન્યાસ છે.પરમ પ્રેમમાં ઊઠવું પણ સંન્યાસ અને પડવું પણ સંન્યાસ છે. જ્યારે મન બુદ્ધિ અહંકાર વિસરાઈ જાય છે…
Read More » -
શ્રી શ્યામ મંદિર હિંડોળા ઉત્સવ , ફાલ્ગુનના મેળા જેવું વાતાવરણ
સુરત : સાવન માસની શુક્લ એકાદશી નિમિત્તે રવિવારે શ્રી શ્યામ મંદિર, સુરતધામ, વીઆઈપી રોડ, વેસુ ખાતે ફૂલ બંગલાનો શણગાર કરવામાં…
Read More » -
યુગપ્રધાન આચાર્ય પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા.ની 12મી વાર્ષિક પુણ્યતિથિની ઉજવણી અદભૂત રીતે કરવામાં આવી
સુરતઃ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી મહાવીર અન્નક્ષેત્ર- ગોપીપુરા સુરત દ્વારા સંસ્થાના પ્રેરણાદાતા યુગપ્રધાન આચાર્ય પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી…
Read More » -
ત્રણ દિવસીય શ્રી શ્યામ ઝૂલન ઉત્સવનો પ્રારંભ થયો હતો
સુરત : VIP રોડ પર આવેલ શ્રી શ્યામ મંદિર, સુરતધામ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે આયોજિત ત્રિ-દિવસીય શ્રી શ્યામ ઝૂલન ઉત્સવનો…
Read More » -
પૂજ્ય મોરારી બાપૂએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શિક્ષકો, ખેડૂતો અને માછીમારોને મહેમાન તરીકે આમંત્રિત કરવાના મોદી સરકારની પહેલની પ્રશંસા કરી
કેમ્બ્રિજ, ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ : પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપૂએ નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે શિક્ષકો, માછીમારો અને ખેડૂતોને…
Read More » -
મોરારી બાપુએ ઋષિકેશથી શરૂ કરી બાર જ્યોતિર્લિંગની રામ કથા ટ્રેન યાત્રા
ઉત્તરાખંડ, ઋષિકેશ – આધ્યાત્મિક ગુરુ અને રામકથાના મર્મઝ મોરારી બાપુએ રવિવારે ઋષિકેશથી જ્યોતિર્લિંગ રામ કથા યાત્રાનો પ્રારંભ કર્યો છે. શ્રાવણના…
Read More »