ગુજરાત
-
સુરત મહાનગરપાલિકાની સરકારી શાળામાં અભ્યાસ કરેલા દેવેન્દ્ર પાટિલે ભરી ઉંચી ઉડાન
સુરત:શુક્રવાર: ‘મહેનત એ એવી ચાવી છે, જે ભાગ્યના દ્વાર ઉઘાડે છે’ ચાણક્યની આ ઉક્તિને ૧૦૦% ચરિતાર્થ કરી બતાવી છે સુરતના…
Read More » -
કેરળ ટુરીઝમે દેશભરમાંથી વધુ સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષવા માટે શિયાળાની સિઝન માટે કાર્યક્રમો તૈયાર કર્યા
સુરત, ૧૫ ડિસેમ્બર ૨૦૨૨ : ભારત અને વિદેશના પ્રવાસીઓ માટે કેરળ હંમેશાથી તેમનું બેસ્ટ ટુરિઝમ ડેસ્ટિનેશન રહ્યું છે. તાજતેરમાં ફેસ્ટિવની…
Read More » -
ટ્રાન્સસ્ટેડિયાને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર એનાયત
અમદાવાદ, 10 ડિસેમ્બર, 2022: ટ્રાન્સસ્ટેડિયાએ સ્પોર્ટસ અને સ્પોર્ટસ ઈનફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કંપની છે અને તેની સ્થાપના ગુજરાતમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનિરશિપ (પીપીપી)…
Read More » -
વડાપ્રધાન મોદીને મહારાજા અગ્રસેન હોસ્પિટલના ભૂમિપૂજન માટેનું આમંત્રણ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારે મહારાજા અગ્રસેન હોસ્પિટલના ભૂમિપૂજન માટે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. રવિવારે ટ્રસ્ટના…
Read More » -
સુરત જિલ્લાની ૧૪ વિધાનસભાઓના ૧,૮૦૮ પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
સુરતઃબુધવારઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા…
Read More » -
‘ફિલીપાઈન્સની લાડીને વરાછાનો વર: સુરતના કાછડીયા પરિવારે અનોખા લગ્ન-પ્રસંગને બનાવ્યો મતદાન જાગૃત્તિનો અવસર
સુરત:સોમવાર: આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરવા માટે નાગરિકો સ્વયંભૂ જાગૃત્ત બની રહ્યા છે. હાલ લગ્નસરા ચાલી રહી છે, ત્યારે…
Read More » -
વેડરોડ ગુરૂકુલના બાળકોએ ‘વોટ ફોર ગુજરાત’ની વિશાળ માનવાકૃત્તિ રચીને રાજ્યના નાગરિકોને મતદાન માટે જાગૃત્ત બનવાનો આપ્યો અનોખો સંદેશ
સુરત:શનિવાર: આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો જાગૃત્ત બની વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને એવા આશયથી આજરોજ સુરતના…
Read More » -
“કિતાબ લવર્સ” દ્વારા ‘લોડ ધ બોક્સ’ પુસ્તક મેળાનું આયોજન
રાજકોટના પુસ્તક પ્રેમીઓ માટે આનંદનું કારણ છે, કારણ કે 17 નવેમ્બરથી કિતાબ લવર્સ નેજા હેઠળ લોડ ધ બોક્સ પુસ્તક મેળાનું…
Read More » -
ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા વર્લ્ડ હેરિટેજ વીક દરમિયાન રાણીની વાવ અને અડાલજની વાવ ખાતે ભવ્ય વૉટર ફેસ્ટિવલનું આયોજન કરાશે
અમદાવાદ : કર્ણપ્રિય સંગીત મહોત્સવ દ્વારા વ્યાપક શ્રોતાગણ સમક્ષ ઐતિહાસિક સ્મારકોની મહાન ગાથાને પુનઃપ્રસ્તુત કરવાની વૈભવી પરંપરાને આગળ ધપાવતા જાણીતાં ભરતનાટ્યમ્…
Read More »
