એન્ટરટેઇન્મેન્ટ
-
મિરાજ સિનેમાએ સુરતના બમરોલીમાં KSB ઓલિમ્પિયા ખાતે પાંચ સ્ક્રીન પ્રીમિયમ મલ્ટિપ્લેક્સનો પ્રારંભ કર્યો
સુરત, 17 ફેબ્રુઆરી, 2023: ભારતની સૌથી ઝડપથી વિકસતી મલ્ટિપ્લેક્સ ચેઇન મિરાજ સિનેમાએ આજે ગુજરાતમાં તેની છઠ્ઠી અને ભારતના ડાયમંડ સિટી…
Read More » -
GIIS અમદાવાદ દ્વારા 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી
અમદાવાદ : GIIS અમદાવાદ દ્વારા 74મા પ્રજાસત્તાક દિવસની શિક્ષકો, સ્ટાફ અને હોદ્દેદારો તથા વિદ્યાર્થીઓના માતા પિતા સાથે ઉજવણી કરવામાં આવી…
Read More » -
મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે બાળકો માટે શેરડી ઉત્સવ યોજાયો
અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચ.વી વિદ્યાલય અને શ્રી સ્વામિનારાયણ એકેડેમી એટલે જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ આજરોજ શાળાના ધોરણ…
Read More » -
‘બેશરમ રંગ’ ગીતનું આ દેશી વર્ઝન તમને હસાવશે… જુઓ વાયરલ વીડિયો
શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’નું પહેલું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થયા બાદ શાહરૂખ ખાન સોશિયલ મીડિયા પર ટ્રોલનો શિકાર…
Read More » -
કલર્સ ગુજરાતીના શો રાશિ ના સેટ ઉપર અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓની યાદગાર મુલાકાત
કલર્સ ગુજરાતીના લોકપ્રિય શો રાશિ રિક્ષાવાળીના 700 એપિસોડ તાજેતરમાં જ પુરા થયા. શો તેની શરૂઆતથી જ મહિલાઓ અને બાળકોમાં અત્યંત…
Read More » -
ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા વર્લ્ડ હેરિટેજ વીક દરમિયાન રાણીની વાવ અને અડાલજની વાવ ખાતે ભવ્ય વૉટર ફેસ્ટિવલનું આયોજન કરાશે
અમદાવાદ : કર્ણપ્રિય સંગીત મહોત્સવ દ્વારા વ્યાપક શ્રોતાગણ સમક્ષ ઐતિહાસિક સ્મારકોની મહાન ગાથાને પુનઃપ્રસ્તુત કરવાની વૈભવી પરંપરાને આગળ ધપાવતા જાણીતાં ભરતનાટ્યમ્…
Read More » -
ક્રાફ્ટ ઓફ આર્ટનો સન ફેસ્ટિવલ સંગીત સાથે ભવ્ય ઇમારતોની ઉજવણી કરશે
અમદાવાદ, ઓક્ટોબર, 15: સંગીત ઉત્સવો દ્વારા ઐતિહાસિક ઇમારતોને બહોળા પ્રેક્ષકોને ફરીથી રજૂ કરવાની તેની પરંપરાને ચાલુ રાખીને, જાણીતા ભરતનાટ્યમ અને લોક…
Read More » -
નવરાત્રીના બે સૌથી મોટા ગાયક કલાકારો અને લોકપ્રિય સ્થળોની લાઈવ નવરાત્રી, ૫ મીઑક્ટોબર ૨૦૨૨ સુધી કલર્સ ગુજરાતી પર રોજ રાત્રે ૮વાગ્યા થી
અમદાવાદ : લોકપ્રિય ગુજરાતી ચેનલ “કલર્સ ગુજરાતી” પ્રસ્તુત કરે છે વર્ષ ૨૦૨૨ ની સૌથી મોટી લાઈવ નવરાત્રી સ્પેશિયલ ઈવેન્ટ, “રુમઝુમ…
Read More » -
સુરતમાં જાણીતી સિંગર પુર્વા મંત્રીએ નવરાત્રીમાં ધૂમ મચાવી
સુરતઃ જાણીતી બોલીવુડ પ્લેબેક સિંગર અને યુથ આઇકોન પુર્વા મંત્રી ડાયમંડ સિટી સુરતમાં ખૂબજ મજેદાર અને યાદગાર પળો વિતાવી રહ્યાં…
Read More » -
“લોચા-એ-ઉલ્ફત” કોમેડી નાટકનું મંચન થયું
સુરત, મહારાજા અગ્રસેન જયંતિ મહોત્સવ નિમિત્તે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં સિટી-લાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનના પંચવટી હોલમાં સોમવારે…
Read More »