એજ્યુકેશન
-
નર્મદ યુનિવર્સિટી ખાતે સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં ‘સુભાષ ઉત્સવ’ કાર્યક્રમ યોજાયો
સુરત: નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં વીર નર્મદ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રાલય, જિલ્લા વહીવટીતંત્ર અને વીર નર્મદ…
Read More » -
શ્રીમતી સાવિત્રીબાઈ ફુલે શાળામાં ફાયર બ્રિગેડનું લાઈવ ડેમોસ્ટ્રેશન
શ્રીમતી સાવિત્રીબાઈ ફુલે કન્યા શાળા નં-47 નવાગામ સુરત ખાતે તા-19-1-2023 ના રોજ સુરત મહાનગર પાલિકા સંચાલિત ડિંડોલી ફાયર ઓફિસર શ્રી…
Read More » -
ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદમાં વાર્ષિક સ્પોર્ટ્સ-ડેની ઉજવણી કરાઇ
અમદાવાદ: ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદે તાજેતરમાં તેના વાર્ષિક સ્પોર્ટ્સ-ડેની ઉજવણી GMP થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ…
Read More » -
સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર પર નિકેતન યુવા મહોત્સવનું આયોજન
સુરત, વરાછા કમલ પાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળામાં સ્વામી વિવેકાનંદ ની 160 મી જયંતિના ઉપક્રમે શાળામાં યુવા મહોત્સવનું આયોજન…
Read More » -
એલપી સવાણી એકેડમી દ્વારા પ્રેરણા સુરત થીમ પર તેનો વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ ઉજવાયો
સુરત, “તમારી પ્રતિભા નક્કી કરે છે કે તમે શું કરો છો. તમારી પ્રેરણા નક્કી કરે છે કે તમે કેટલું કરવા…
Read More » -
શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે એએમ/એનએસ ઈન્ડિયાની સ્કિલ એકેડમીની મુલાકાત લીધી
હજીરા-સુરત, 7 જાન્યુઆરી 2023: ગુજરાત રાજ્યના ઈન્ડસ્ટ્રિઝ, સિવિલ એવિએશન, રૂરલ ડેવલોપમેન્ટ, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે શનિવારે સુરતમાં…
Read More » -
શ્રીમતી સાવિત્રીબાઈ ફુલે શાળામાં વાર્ષિકોત્સવ યોજાયો
સુરતઃ શ્રીમતી સાવિત્રિબાઈ ફૂલે કન્યા શાળા નંબર 47, ઈશ્વરપુરા, નવાગામ, સુરત ખાતે તારીખ 31/ 12/ 2022 ના રોજ વાર્ષિકોત્સવનું આયોજન…
Read More » -
GIIS અમદાવાદે GIIS IDEATE ના લોન્ચ દ્વારા ગ્લોબલ સ્કૂલ્સ ફાઉન્ડેશનની 20મી વર્ષગાંઠની ઉજવણી કરી
અમદાવાદ : ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદ દ્વારા ગ્લોબલ સ્કૂલ ફાઉન્ડેશનની 20મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી અને 20 ગૌરવશાળી વર્ષ…
Read More » -
એલ. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા ધોરણ 12 ના બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવા સેમિનાર નું આયોજન કરાયું
એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા અને પારુલ યુનિવર્સિટીના સહયોગથી તારીખ 27 /12 /2022 ને મંગળવારના રોજ સંજીવકુમાર ઓડિટોરિયમ, પાલ,…
Read More » -
રીન્યુ પાવર દ્ઘારા ગુજરાતમાં અમદાવાદ સહિત આઠ જિલ્લામાં ત્રીસ હજાર ધાબળાઓનું વિતરણ કરવામાં આવશે
અમદાવાદ, ૨૬ ડિસેમ્બર, ૨૦૨૨: રીન્યુ પાવર કે જે, ભારતની સૌથી મોટી રીન્યુબલ એનર્જી કંપની છે તેના દ્વારા ગિફ્ટ વોર્મથ ઝુંબેશની…
Read More »