Divya Gujarati Online
-
એજ્યુકેશન
એલ.પી. સવાણી એકેડેમી દ્વારા સિનર્જિયા 3.0 – ભવ્ય આંતરશાળા રમતોત્સવનું આયોજન
સુરત: એલ.પી. સવાણી એકેડેમી દ્વારા બહુપ્રતીક્ષિત આંતરશાળા રમતગમત સ્પર્ધા “સિનર્જિયા 3.0″ની ત્રીજી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ ભવ્ય રમતોત્સવમાં…
Read More » -
સુરત
અદાણી ફાઉન્ડેશનના સુપોષણ પ્રોજેક્ટ હેઠળ ઉમરપાડામાં ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની સફળ ઉજવણી
ઉમરપાડા, સુરત : અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સુપોષણ પ્રોજેક્ટે ઉમરપાડા તાલુકામાં વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે તા. 1 થી 7 ઓગસ્ટ…
Read More » -
સુરત
સુરતના ગ્રે કાપડના મેન્યુફેક્ચરર્સ કોઈપણ મધ્યસ્થી વગર સીધા જ શ્રીલંકાના આધુનિક ગારમેન્ટ યુનિટ્સને ફેબ્રિક એક્સપોર્ટ કરી શકશે
સુરત/કોલંબો: દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોના વૈશ્વિક વિસ્તાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપારી સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના મિશન સાથે શ્રીલંકાના સત્તાવાર પ્રવાસે ગયેલા…
Read More » -
એજ્યુકેશન
VNSGU ખાતે એક વર્ષીય ‘સર્ટિફિકેટ પ્રોગ્રામ ઇન જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન’નો શુભારંભ
સુરત: વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એક વર્ષીય ‘સર્ટિફિકેટ પ્રોગ્રામ ઇન જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કોર્સનો…
Read More » -
બિઝનેસ
પીઅર્સને વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સુરતમાં પીટીઈ પાર્ટનર મીટનું આયોજન કર્યું
સુરત, વૈશ્વિક સ્તરે શિક્ષણની વ્યાપક તકોનો લાભ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓને વધુ બહેતર સહાય પૂરી પાડવા તથા પરસ્પર સહયોગ વધારવા માટે…
Read More » -
સુરત
સુરતનું ગૌરવઃ AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં નિર્મિત સ્ટીલથી સજ્જ ભારતનું નવીનત્તમ યુદ્ધજહાજ INS માલવણ
હજીરા – સુરત: ભારતીય નૌસેનાનું સ્વદેશી ટેક્નોલોજીથી નિર્માણ પામેલું અદ્યતન એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વૉટરક્રાફ્ટ (ASW-SWC) INS માલવણ AM/NS Indiaના હજીરા…
Read More » -
ગુજરાત
80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભાજપનો કાર્યક્રમ પ્લાન જાહેર: 10 ઓગસ્ટે ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રા, 11થી 13 ઓગસ્ટે રાજ્યભરમાં આયોજન
ગાંધીનગર: દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને ગુજરાત પ્રદેશ ભાજપાએ હર ઘર તિરંગા અભિયાન, તિરંગા યાત્રા અને 14 ઓગસ્ટે વિભાજન…
Read More » -
બિઝનેસ
નિસાન ટેક્ટોને બતાવી અનોખી ક્ષમતા, ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સમાં બનાવી જગ્યા
ગુરુગ્રામ, 4 ઑગસ્ટ, 2026:એક ઉલ્લેખનીય ઓટોમોટિવ ક્ષમતાના નોંધપાત્ર પ્રદર્શન સાથે નિસાન મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એનએમઆઇપીએલ)એ એસયુવી ક્ષેત્રમાં નિસાનના 75…
Read More » -
એજ્યુકેશન
વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, સાહિત્યિક અભિવ્યક્તિ, સર્જનાત્મકતા ઉજાગર કરવા VNSGU ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
સુરત: વીર નર્મદ યુનિવર્સિટીના ‘હિન્દુ અધ્યયન પ્રતિષ્ઠાન’ તથા ‘અખિલ ભારતીય સાહિત્ય પરિષદ-ગુજરાત’ના સંયુક્ત ઉપક્રમે યુવા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, સાહિત્યિક અભિવ્યક્તિ,…
Read More » -
એજ્યુકેશન
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરતમાં યોગ ટ્રેનર પરીક્ષા યોજાઈ
સુરત: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા સુરતના પાંડેસરા વિસ્તારમાં કેમ્પ ૧૦ની યોગ ટ્રેનર માટેની પરીક્ષા યોજાઈ હતી. જેમાં કુલ…
Read More »