Divya Gujarati Online
-
નેશનલ
UP Elections – ચૂંટણીની જાહેરાતના કારણે વીજ ગ્રાહકોએ બાકી બિલ ભરવાનું બંધ કર્યું, જાણો જાહેરાત
ગાઝિયાબાદ. ઉત્તર પ્રદેશમાં, પાવર કોર્પોરેશને વીજળી ડિફોલ્ટર્સ માટે વન-ટાઇમ સેટલમેન્ટ સ્કીમ (OTS) શરૂ કરી હતી. શરૂઆતમાં મોટી સંખ્યામાં વીજ ગ્રાહકો…
Read More » -
સ્પોર્ટ્સ
બેટ્સમેનોથી નારાજ ભારતીય બેટિંગ કોચ, કેપ્ટન કોહલી વિશે બોલ્યા મોટી વાત
કેપ ટાઉન. ભારતીય બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યું કે વિરાટ કોહલીને ઓફ સાઇડ ગેમમાં વધુ શિસ્તબદ્ધ હોવાનો ફાયદો મળ્યો. જોકે,…
Read More » -
ધર્મ દર્શન
ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિનું મહત્ત્વ
ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિ આ તહેવાર પરસ્પરના દ્વેષ ભૂલી જઈને પ્રેમભાવ વૃદ્ધિંગત કરવા માટે ઊજવવામાં આવે છે. મકરસંક્રાંતિ ભલે અયન-વાચક તહેવાર…
Read More » -
એજ્યુકેશન
ડાંગ જિલ્લા ના સુબિર તાલુકા નિશાના ગામ ખાતે આવેલ સ્કૂલ માં બાળકો માટે ગરમ કપડાં તેમજ ચીકી નું વિતરણ
સુરત, આજ ડાંગ જિલ્લા ના સુબિર તાલુકા માં ગુજરાત નું છેલ્લું ગામ નિશાના ખાતે આવેલ સ્કૂલ માં ભણતા બાળકો ને…
Read More » -
સુરત
અતુલ બેકરી દ્વારા ગરીબ બાળકોને પતંગ-દોરા અને ચીકકીનું વિતરણ
સુરત : ઉત્તરાયણ બાળકો માટે પસન્દગીનો તહેવાર છે. બાળકોને પતંગ પ્રત્યે ખાસ આકર્ષણ હોય છે. પણ ગરીબ બાળકોને બધુ નસીબ…
Read More » -
અમદાવાદ
રાજય સરકારનો મહત્વનો નિર્ણય : વાહન ચાલકો હવે વાહનનો જુનો પોતાની પસંદગીનો નંબર રીટેન કરી શકશે
અમદાવાદ, વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ છે કે, રાજયના નાગરિકોને તેમની પસંદગીનો નંબર હવે પુનઃમળી શકે એ માટે રાજયસરકારે…
Read More » -
સુરત
સુરત શહેરમાં આજે 1678 કેસ નોંધાયા
આજે સુરત શહેરમાં 1678 કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ રાંદેર વોર્ડમાં 392 કેસ અને અઠવા ઝોનમાં 382 કેસ…
Read More » -
ગુજરાત
દેશભરમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ ૭ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ, આરોગ્ય સચિવશ્રી સાથે સંકલન સાધીને કોરોનાની પ્રવર્તમાન…
Read More » -
રાજનીતિ
સુરત કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેનપદે લાલખાન પઠાણ ની નિમણુંક
સુરત, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપક્ષ ના માઇનોરેટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન ઇમરાન.પ્રતાપગઢી ના આદેશ થી ગુજરાતપ્રદેશ પ્રભારી અનુરોધ.જૈનના સહયોગથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ…
Read More » -
નેશનલ
લોન પાસ ન થવાને કારણે નારાજ વ્યક્તિએ બેંકમાં જ આગ લગાવી
કર્ણાટકના હવેલી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં, એક વ્યક્તિએ લોન પાસ ન થવાને કારણે આખી બેંકને આગ…
Read More »