Divya Gujarati Online
-
અમદાવાદ
વેપારીએ મહિલાને મારવાનો પ્રયાસ કર્યો.. કેસ નોંધાયો
કાપડના ધંધામાં મુંબઈની મહિલા અને અમદાવાદના યુવકને પ્રેમ થયો પછી વિશ્વ મા લઈ ને અવારનવાર મરજી વિરુધ્ધ બળાત્કાર ગુજારી અને…
Read More » -
સુરત
‘યાર્ન એકસ્પો –ર૦રર’ : ભારતમાંથી ૮૬ એકઝીબીટર્સ ભાગ લેશે, રાસલ જરી અને સ્પાર્કલ નીમ જરી પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની…
Read More » -
સુરત
આગામી 21મી એ જીવન ભારતી હોલમાં કથક નૃત્યાંગ ના કાર્યક્રમનું આયોજન
સુરત, ભારતીય નૃત્યનો પ્રચાર કરવો તથા તાલીમ આપવી એ ખૂબ અઘરી બાબત છે ત્યારે શહેરમાં આવી જ એક પાર્લે પોઇન્ટ…
Read More » -
સુરત
નાના બાળકો અને સિનિયર સિટીઝન ટિકિટ પર ફુલ ભાડું વસૂલવાનો નિર્ણય પાછો ખેંચવાની માંગ
રેલ્વેમાં ૦૧ થી ૦૫ વર્ષના બાળકો અને વરિષ્ઠ નાગરિકોની ટિકિટ પર ફુલ ભાડું વસૂલવાના નિર્ણયને પાછો ખેંચવાની માંગ સાથે સુરત…
Read More » -
સ્પોર્ટ્સ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા સુરતના હરમીત દેસાઇનું ચેમ્બર દ્વારા ભવ્ય સન્માન કરાયું
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ૧૬ ઓગષ્ટ, ર૦રર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે…
Read More » -
ધર્મ દર્શન
“પુરવા સુહાની આવી રે” સિંજારા ઉત્સવનું આયોજન
સુરત, સાવનની હરિયાળી તીજ નિમિત્તે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ મહિલા શાખા દ્વારા સિટીલાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનના પંચવટી હોલમાં “પુરવા સુહાની…
Read More » -
એજ્યુકેશન
ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સીટીએ 76મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો
વડોદરા:- ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સીટી, વડોદરાએ આઝાદીકા અમૃત મહોત્સવ ની ચાલી રહેલી ઉજવણીના ભાગ રૂપે યુનિવર્સિટી કેમ્પસમાં 76મો સ્વતંત્રતા દિવસ ધૂમધામ…
Read More » -
એજ્યુકેશન
એલ.પી.સવાણી સ્કૂલ પાલનપોર દ્વારા 75 માં સ્વાતંત્ર દિન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી
15 ઓગસ્ટ સોમવારના રોજ એલ.પી.સવાણી સ્કૂલ પાલનપોર ખાતે 75 માં સ્વાતંત્ર દિનની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ…
Read More » -
એજ્યુકેશન
એક ભવ્ય ફોરમેશન સાથે GIIS અમદાવાદના વિદ્યાર્થીઓએ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી
અમદાવાદ: ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ (GIIS), અમદાવાદે ઉત્સાહ અને ઉત્સાહ સાથે આઝાદીની 75 વર્ષની ઉજવણી પૂર્ણ કરી. 75 વર્ષની ‘આઝાદી…
Read More » -
સુરત
“નવોદિત ભારત” નું આયોજન
અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા સોમવારે સિટીલાઈટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનના પંચવટી હોલમાં સ્વતંત્રતાના અમૃત-મહોત્સવ વર્ષની ઉજવણી અંતર્ગત ‘નવોદિત ભારત’ કાર્યક્રમનું…
Read More »