Divya Gujarati Online
-
સુરત
બિઝનેસમાં ઊંચાઇ હાંસલ કરવાની ઉદ્યોગ સાહસિકોમાં જીદ અને નિડરતા હશે તો જ ઊંચાઇએ પહોંચી શકાશે : પરિમલ શાહ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ફિલ્મો આધારિત ટ્રેઇનીંગ સેશન અંતર્ગત નાનપુરા, સુરત ખાતે ‘અનસ્ટોપેબલ’વિષય ઉપર…
Read More » -
સુરત
પિયુષ ગોયલનું સ્વાગત અને સન્માન કર્યું
સુરત, અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા અગ્ર ગૌરવ પીયૂષ ગોયલ – માનનીય મંત્રી વાણિજ્ય, ઉદ્યોગ અને કાપડ મંત્રી – સુરતમાં સોમવારે…
Read More » -
લાઈફસ્ટાઇલ
રનીંગથી વ્યકિતનો આત્મવિશ્વાસ વધે છે અને ડાયાબિટીસ જેવી બિમારીથી પણ બચાવે છે : મેરેથોન રનર અનિલ માંડવીવાલા
સુરત. ર૧મી સદીમાં લોકોની જીવનશૈલી બદલાઇ ગઇ છે. ઝડપી જીવનને પગલે લોકોને વિવિધ શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહયો છે.…
Read More » -
સુરત
વેડરોડ ગુરૂકુલના બાળકોએ ‘વોટ ફોર ગુજરાત’ની વિશાળ માનવાકૃત્તિ રચીને રાજ્યના નાગરિકોને મતદાન માટે જાગૃત્ત બનવાનો આપ્યો અનોખો સંદેશ
સુરત:શનિવાર: આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો જાગૃત્ત બની વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને એવા આશયથી આજરોજ સુરતના…
Read More » -
સુરત
પરિવારને જોડી રાખવા માટે સમજદારી, સરળતા, સંવાદ, સન્માન, સંસ્કાર, સમાધાન અને સંબંધ જરૂરી છે : મીનાક્ષી ભટનાગર
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગ સાહસિકો માટે વિવિધ નોલેજ બેઇઝ સેશનને વધુ રસપ્રદ બનાવવાના હેતુથી…
Read More » -
સુરત
સોમવારે ‘સાયન્સ ઓફ લર્નિંગ ઇન ઓર્ગેનાઇઝેશન’વિષે પેનલ ડિસ્કશન યોજાશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. ર૧ નવેમ્બર, ર૦રર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘સાયન્સ ઓફ…
Read More » -
એજ્યુકેશન
ઉચ્ચઅભ્યાસ અને સ્વાસ્થય મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારમાં સમગ્ર ભારતમાં ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો
સુરત, “સ્વચ્છતા એ સફળતાનો પ્રથમ માર્ગ છે” ગાંધીજીનો આ વાકયને સુરત શહેર ગુજરાત સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સમગ્ર…
Read More » -
ગુજરાત
“કિતાબ લવર્સ” દ્વારા ‘લોડ ધ બોક્સ’ પુસ્તક મેળાનું આયોજન
રાજકોટના પુસ્તક પ્રેમીઓ માટે આનંદનું કારણ છે, કારણ કે 17 નવેમ્બરથી કિતાબ લવર્સ નેજા હેઠળ લોડ ધ બોક્સ પુસ્તક મેળાનું…
Read More » -
ધર્મ દર્શન
શ્રી ઉમરા જૈન સંઘ, સુરતથી શ્રી શત્રુંજ્ય ગિરિરાજ (પાલિતાણા)નો છ!રી પાલક 30 દિવસીય મહાસંઘ પગપાળા ચાલી સુરતથી સૌરાષ્ટ્રનો સફર ખેડાશે
• પ્રખર જૈનાચાર્ય… સ્વર સમ્રાટ… કુશલ શિષ્યોના શિલ્પી, અયોધ્યાપુરમ્ મહાતીર્થ પ્રણેતા, આઠ-આઠ વિરાટ તેમજ કુલ 45 પદયાત્રા (છ!રી પાલક સંઘના)…
Read More » -
સુરત
ચેમ્બર દ્વારા ત્રિદિવસીય ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ– ર૦રર’નું આયોજન
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા.…
Read More »