Divya Gujarati Online
-
સુરત
100 મી “મન કી બાત” ગુજરાતનો સૌથી મોટો કાર્યક્રમ સુરતમાં યોજાશે
સુરત, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની 100 મી “મન કી બાત” ના કાર્યક્રમની ભવ્ય ઉજવણી સુરત ખાતે કરવામાં આવશે. આગામી 30 મી…
Read More » -
સુરત
1000 વિદ્યાર્થીઓ આચાર્ય મહાશ્રમણજીના હાથે પદવી ગ્રહણ કરશે અને 15,000 વિદ્યાર્થીઓ આચાર્યની ઉપસ્થિતિમાં વ્યસન મુક્તિના સંકલ્પ લેશે
સુરતઃ શનિવારે સવારે શહેરમાં આવેલા આચાર્ય મહાશ્રમણજી પર્વત પાટિયા થઈને અનુવ્રત દ્વાર પહોંચ્યા હતા. અહીંથી વિશાળ રેલી કેનાલ રોડ થઈ…
Read More » -
સુરત
ટાટા મોટર્સ દ્વારા અક્ષય તૃતીયા પર કારની ડિલિવરી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી
અક્ષય તૃતીયાના શુભ અવસર પર શહેરમાં જ્વેલર્સ અને ઓટોમોબાઈલ સેક્ટરમાં તેજી જોવા મળી હતી. પ્રગતિ વ્હીકલ્સના જીએમ સેલ્સ બ્રિજેશ સિંઘે…
Read More » -
બિઝનેસ
અક્ષય તૃતીયા પર તનિષ્કમાં જોવા મળી નવી ડિઝાઈનની જ્વેલરી
અક્ષય તૃતીયા નિમિત્તે શહેરના જ્વેલર્સ શો રૂમમાં સવારથી જ સારી એવી ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. તનિસ્ક ઘોડદોડ રોડ શોરૂમ…
Read More » -
સુરત
ચેમ્બરના વર્ષ ર૦ર૩–ર૪ ના પ્રમુખ તરીકે રમેશ વઘાસિયા અને ઉપ પ્રમુખ તરીકે વિજય મેવાવાલા બિનહરીફ જાહેર
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચૂંટણી સમિતિના અધ્યક્ષ આશીષ ગુજરાતી અખબારી યાદીમાં જણાવે છે કે, ધી…
Read More » -
ધર્મ દર્શન
યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીનું આજે ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસરમાં 2000 વિદ્યાર્થીઓ સાથે ટ્રસ્ટી મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવશે
સુરત શહેરમાં પધારેલા આચાર્ય મહાશ્રમણજી 22 એપ્રિલે પર્વત પાટિયાથી ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ કરશે. આ દરમિયાન અનુવ્રત દ્વારથી કેનાલ…
Read More » -
સુરત
સુરતઃ પાંડેસરામાં બે યુવકો પર જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ
સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે લોકો પર જીવલેણ હુમલો થયો છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, બીજી તરફ પાંડેસરા…
Read More » -
ધર્મ દર્શન
22મી એપ્રિલે શ્રી મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરમાં હનુમાનજી અને સુવર્ચલાનો લગ્નોત્સવ ઉજવવામાં આવશે
સુરતઃ ભારત દેશમાં માત્ર બે એવા મંદિર છે જેમાં હનુમાનજી પોતાની પત્ની સુર્વચલા સાથે બિરાજે છે. પહેલૂ મંદિર તેલંગણાના ખમમમ…
Read More » -
એજ્યુકેશન
પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સિતાર વાદક – ઉસ્તાદ શાહિદ પરવેઝ ખાને અમદાવાદમાં ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લીધી
અમદાવાદ, એપ્રિલ 2023: ભારતીય પ્રસિદ્ધ સિતારવાદક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ઉસ્તાદ શાહિદ પરવેઝ ખાને GIIS ના સિગ્નેચર ઈવેન્ટ LLS-સંગીત ફોર…
Read More » -
એજ્યુકેશન
એલ.પી.સવાણી સ્કૂલ પાલનપુર સુરત ખાતે મેગા કારકિર્દી મેળાનું આયોજન કરવામાં આવ્યું
સુરતઃ શનિવારે એલ.પી સવાણી સ્કૂલ પાલનપુરના વિદ્યાર્થીઓને કારકિર્દીને લગતી માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે અનુભવી અને વ્યાવસાયિક તજજ્ઞો…
Read More »