Divya Gujarati Online
-
સુરત
જિજ્ઞેશ પાટીલના જન્મદિને દિવ્યાંગ દર્દીઓ માટે ૫ વ્હીલચેર, ૨ ટ્રાઈસિકલ અને ૫ વોકર ભેટ આપી
સુરતઃ ‘યુથ ફોર ગુજરાત’ના અધ્યક્ષ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસો.ના ઉપપ્રમુખશ્રી જિજ્ઞેશ પાટીલના ૩૭મા જન્મદિનની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરાઈ…
Read More » -
સુરત
પલસાણાના ગુજરાત ઈકો ટેક્સટાઈલ પાર્ક ખાતે મતદાન જાગૃતિ માટે બેઠક યોજાઈ
સુરત: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત પલસાણાના ગુજરાત ઈકો ટેક્સટાઈલ પાર્ક ખાતે ૧૬૯-બારડોલી વિધાનસભાના બીએલઓ(બુથ લેવલ ઓફિસર્સ) સાથે મતદાન જાગૃતિ અંગે…
Read More » -
બિઝનેસ
એન્જલ વને તેની આઈપીએલ સાથે સત્તાવાર ભાગીદારી જાહેર કરી
સુરત : ટેક્નોલોજી સંચાલિત ફાઈનાન્સિયલ સર્વિસિઝ કંપની એન્જલ વન લિમિટેડ (“Angel One”) એ ઈન્ડિયન પ્રીમિયર લિગ (“IPL’’) સાથે ભાગીદારી કરી…
Read More » -
ટેકનોલોજી
સેમસંગે એઆઈ કેપેબિલિટી અને ઇન્હાન્સ નેક્ટિવિટીવાળા ‘’બેસ્પોક હોમ એપ્લાયન્સીસ’’નું પ્રદર્શન કર્યું
મુંબઈ, મહારાષ્ટ્ર – ઈન્ડિયાની સૌથી મોટી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ એવી સેમસંગે આજે બેસ્પોક એપ્લાયન્સીસનું પ્રદર્શન કર્યું છે, જે એઆઇ –…
Read More » -
બિઝનેસ
10,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનના આંકને વિંધનાર અદાણી એનર્જી ભારતની સર્વ પ્રથમ
અમદાવાદ : ભારતની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ (AGEL) એ રાષ્ટ્રીય…
Read More » -
ગુજરાત
વડોદરામાં ‘વાહન’ દ્વારા રિક્રૂટર્સ માટે ફ્રી સેમિનાર યોજાયો
વડોદરાઃ બ્લ્યુ કોલર રિક્રૂટમેન્ટમાં દેશની અગ્રસેર એવી વાહન ટેક્નોલોજી દ્વારા રિક્રૂટર્સ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં…
Read More » -
સુરત
સુરત: અઠવાલાઇન્સ ખાતે મતદાન જાગૃતિ માટે ભવ્ય ‘વોકેથોન’ યોજાઈ
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને નાગરિકો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે, મહત્તમ લોકો નામ નોંધણી કરાવે તેવા આશયથી જિલ્લા…
Read More » -
સ્પોર્ટ્સ
સ્લોવેનિયામાં માનવ-માનુષ ફાઇનલમાં નિષ્ફળ રહ્યા
ગાંધીધામ : WTT ફીડર ઓકટોસેસ 2024 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભારતના માનવ ઠક્કર અને માનુષ શાહની સ્ટાર ડબલ્સ જોડી ફાઇનલનો અવરોધ…
Read More » -
ધર્મ દર્શન
400 દીવસ ની ઉગ્ર સામૂહિક વર્ષીતપ તપશ્ચર્યા નો પ્રારંભ
સુરત : શ્રી અરિહંત પાર્ક સંઘના આંગણે પૂ. આચાર્ય દેવ શ્રી રવિરત્નસૂરીશ્વરજી મ. સા, પ્રેરક પૂ. આચાર્ય દેવ શ્રી જિનસુંદરસૂરીશ્વરજી…
Read More » -
સુરત
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાવધાની રાખવી એ જ સમજદારી છે: ડો.વિકાસબેન દેસાઈ
સુરતઃ સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. મહત્તમ તાપમાન ૩૭-૩૮ ડિગ્રી નોંધાઈ રહ્યું છે…
Read More »