Divya Gujarati Online
-
બિઝનેસ
‘SITME– સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો– ર૦ર૪’નો ભવ્ય પ્રારંભ
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા. ર૦, ર૧ અને…
Read More » -
સુરત
સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારો ગાયબ
સુરત : લોકસભાની ચૂંટણી વચ્ચે શનિવારે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ત્યારે ખળભળાટ મચી ગયો હતો જ્યારે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર…
Read More » -
સુરત
સુરતઃ ચુંટણીની તૈયારીઓ અર્થે સમીક્ષા બેઠક યોજાઈ
સુરતઃ લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત ૨૪-સુરત લોકસભા મતવિસ્તાર માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વર દિપક…
Read More » -
ધર્મ દર્શન
મહાવીરસ્વામી ભગવાનના ૨૬૨૨ જન્મ કલ્યાણક ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
સુરત : ગોપીપુરા તીર્થ ભૂમિ ખાતે શ્રી મહાવીર અન્નક્ષેત્ર અને શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ-સુરત દ્વારા ચરમ તીર્થંકર, શાસનપતિ પ્રભુ મહાવીરસ્વામી…
Read More » -
સુરત
નવસારી કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઇએ ઉમેદવારી ફોર્મ ભર્યું
સુરત : લોકસભાની ચૂંટણીને લઇને ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર…
Read More » -
સુરત
સુરતનો સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરની નજર પેરિસ ઓલિમ્પિક્સ પર ટકેલી છે
ગાંધીધામઃ 11 વર્ષની નાની વયે ઘર છોડવાથી લઈને તાજેતપમાં વિશ્વ ક્રમાંકમાં 63મા સ્થાને પહોંચવા સુધી સુરતના માનવ ઠક્કરે ઘણી લાંબી…
Read More » -
સુરત
ચેમ્બર પ્રતિનિધિ મંડળે અમેરિકામાં વેસ્ટ વર્જિનિયાની સ્ટેટ એસેમ્બલી ખાતે ઉચ્ચ સરકારી અધિકારીઓ અને સેનેટ મેમ્બરો સાથે મિટીંગ કરી
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર અને પૂર્વ માનદ્ ખજાનચી…
Read More » -
સુરત
નિરાલી હોસ્પિટલ ખાતે ગુજરાતના પ્રથમ રોબોટિક હિપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટરનો પ્રારંભ
નવસારી – નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના ફાઉન્ડર ચેરમેન, દાનવીર અને પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતા શ્રી એ એમ નાઇકે ગુજરાતમાં પ્રથમ રોબોટિક એન્ડ…
Read More » -
બિઝનેસ
ભારતમાં સેમસંગે AI ટીવીના નવા યુગની જાહેરાત કરી, પાવરફુલ AI ફીચર્સની સાથે Neo QLED 8K, Neo QLED 4K અને OLED ટીવી લોન્ચ કરશે
બેંગલુરુ, ભારત – ઈન્ડિયાની સૌથી મોટી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગે આજે બેંગલુરુમાં સેમસંગ ઓપેરા હાઉસમાં આયોજીત ‘અનબોક્સ એન્ડ ડિસ્કવર‘ ઈવેન્ટમાં પોતાના…
Read More » -
ધર્મ દર્શન
અશરીરી બનવા માટે શરીરથી જ સાધના કરવી પડેઃ આચાર્ય જિનસુંદરસૂરીશ્વરજી મહારાજ
શ્રી નીલકંઠ જૈન સંઘ – અમરોલી (સુરત)ના આંગણે પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી જિનસુંદરસૂરીશ્વરજી મહારાજાએ પ્રવચનમાં ફરમાવ્યું કે આજે નવપદજીનો…
Read More »