Divya Gujarati Online
-
બિઝનેસ
25, 000થી વધુ ટ્રેડ વિઝિટર્સેની રેકોર્ડ ભાગીદારી સાથે TTF અમદાવાદ 2024નું સમાપન
ગાંધીનગર, 12, ઓગસ્ટ, 2024: ટ્રવેલ એન્ડ ટુરીઝમ ફેર (TTF), ભારતનો અગ્રણી ટ્રાવેલ શો, ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેક્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર…
Read More » -
સુરત
સુરત શહેર આન, બાન, શાન સાથે દેશભક્તિના રંગમાં રંગાયું
સુરત: સુરત ખાતે ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. હજારો સુરતવાસીઓની ઉપસ્થિતિથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર…
Read More » -
બિઝનેસ
અદાણી ફાઉન્ડેશનને વૃક્ષારોપણના સમર્પિત પ્રયાસો બદલ ‘વનપંડિત એવોર્ડ’ એનાયત
અમદાવાદ: અદાણી ફાઉન્ડેશનને રાજ્યમાં સૌથી વધુ વૃક્ષો વાવવા બદલ વનપંડિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા ખાતે આયોજિત વન…
Read More » -
સુરત
સરસાણા ખાતે આયોજિત‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’પ્રદર્શનનો ભવ્ય શુભારંભ
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે…
Read More » -
સુરત
સુરત અને નવસારી જિલ્લાના ૯૯૦ ગામોમાં રેઈન હાર્વેસ્ટિંગ બોર કરવામાં આવશે: પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
સુરત: વન અને પર્યાવરણ, પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “જલ હી જીવન હૈ ઔર સંરક્ષણ હી…
Read More » -
બિઝનેસ
અદાણી ફાઉન્ડેશન વાગરાના લુવારા ગામના હળપતિ સમુદાય માટે શેડ બનાવશે
દહેજ, ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા લોકઉત્થાનની યાત્રાના 28 વર્ષની ઉજવણીના ભાગરૂપે અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના ભાગરૂપે વાગરા તાલુકાના…
Read More » -
સુરત
મંદીમાંથી પસાર થઈ રહેલા હીરા ઉદ્યોગ માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ
સુરત : ગુજરાતના હીરાઉધોગ વિશે સુપેરે પરિચિત હશો. દેશની GDP માં 7% નું યોગદાન આપનાર અને વિશ્વના જેમ્સ એન્ડ જવેલરી…
Read More » -
નેશનલ
કાર્યબળ, રોજગાર સર્જન પર મહિલાઓનો ફાળો વધશે, બજેટ 2024ની ફાળવણીની આ બાબતો સમજવા જેવી
તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટ 2024 રજૂ કર્યું હતું. વર્ષ 2024નું બજેટ ખુબ જ અપેક્ષિત રહ્યું ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર…
Read More » -
બિઝનેસ
કોરોમંડલ ઇન્ટરનેશનલે શંકરસુબ્રમણ્યનને એમડી અને સીઇઓ તરીકે નિયુક્ત કર્યાં
સુરત, 07 ઓગસ્ટ, 2024: કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ (સીઆઇએલ)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આજે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડના ન્યુટ્રિઅન્ટ બિઝનેસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસ…
Read More » -
ધર્મ દર્શન
કેટલાક સાધુઓ ગૃહ ત્યાગ કરીને પણ ગૃહસ્થ જેવું જીવન જીવે છે તો કેટલાક ગૃહસ્થો સંસારમાં રહીને પણ સાધુતાનું જીવન જીવે છે – આચાર્ય મહાશ્રમણ
મહાતપસ્વી યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી “સંયમવિહાર” ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસર ખાતે આધ્યાત્મિક અમૃતવાણી નું રસપાન કરાવી રહ્યા છે. ઉપસ્થિત વિશાળ…
Read More »