Divya Gujarati Online
-
બિઝનેસ
અદાણીએ પેરીસ ઓલિમ્પિક્સમાં ભારતીય એથલેટ્સનો હોંસલો વધારવા દેશકા ગીત એટ ઓલિમ્પિક્સની મુહિમનું બ્યુગલ ફૂંક્યુ
અમદાવાદ, ૦૮ જુલાઇ ૨૦૨૪: 2024 ઓલિમ્પિક માટે ભારતીય ટીમ પેરિસ માટે ઉડાન ભરતા અગાઉ જીત મેળવવાના જુસ્સા સાથે સખ્ત પરિશ્રમ…
Read More » -
Uncategorized
આમ આદમી પાર્ટીએ કચ્છથી ‘મિશન વિસ્તાર’ કાર્યક્રમની શરૂઆત કરી
અમદાવાદ/કચ્છ/ગુજરાત : આમ આદમી પાર્ટીએ આજથી મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ…
Read More » -
બિઝનેસ
અમદાવાદમાં લીલાવતીએ પ્રથમ ક્લિનિક નું ઉદ્ઘાટન કર્યું; પાંચ વર્ષમાં વધુ 50 ક્લિનિકનું લક્ષ્ય
અમદાવાદઃ મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલના પ્રમોટર્સ દ્વારા અમદાવાદ ખાતે એક નવું સાહસ લીલાવતી ક્લિનિક એન્ડ વેલનેસ, અત્યાધુનિક આરોગ્ય સંભાળ સુવિધાનું ઉદ્ધાટન…
Read More » -
બિઝનેસ
અરવિંદ સ્માર્ટ સ્પેસીસ નો વર્ષ 2025માં રૂ.1,500 કરોડની લોન્ચ પાઇપ લાઇન સાથે ગુજરાતમાં વૃદ્ધિનો લક્ષ્યાંક
સુરત:– ભારતની અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપ મેન્ટ કંપનીમાં ની એક અરવિંદ સ્માર્ટ સ્પેસ લિમિટેડે (એએસએલ) છેલ્લા કેટલાંક વર્ષોમાં નોંધપાત્ર વિકાસ,…
Read More » -
ગુજરાત
9 જુલાઇથી આમ આદમી પાર્ટી ‘મિશન વિસ્તાર’ કાર્યક્રમ શરૂ કરશે: મનોજ સોરઠીયા
સુરત, ગુજરાત: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે,…
Read More » -
બિઝનેસ
સેમસંગ ઈન્ડિયા દ્વારા સોલ્વ ફોર ટુમોરોની 100 ટીમોની પ્રથમ શોર્ટલિસ્ટ જાહેર
નવી દિલ્હી : ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેની ફ્લેગશિપ સીએસઆર પહેલ માટે 100 ટીમોને શોર્ટલિસ્ટ કરવામાં આવી…
Read More » -
ધર્મ દર્શન
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ દ્વારા 50 હજાર બાળકોને વિનામૂલ્યે સ્ટેશનરી કિટ વિતરણ
સુરત : યુગપ્રધાન આચાર્યસમ પન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા. પ્રેરીત શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સુરત છેલ્લા ત્રણ દાયકાથી અખંડ,…
Read More » -
એજ્યુકેશન
ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ રાઈફલ શૂટિંગ સ્પર્ધામાં મેડલ જીત્યા
સુરત : શહેરની પ્રખ્યાત રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ, જહાંગીરાબાદએ રાઈફલ શૂટિંગના ક્ષેત્રમાં અવિશ્વસનીય ઊંચાઈ હાંસલ કરીને શાળાનું નામ રોશન કર્યું છે.…
Read More » -
સુરત
સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં ૭ રથયાત્રા, ૪ શોભાયાત્રા અને ૧ મહાપ્રસાદીનું આયોજન
સુરત: સુરત શહેરમાં વિવિધ સ્થળોએ તા.૭ જુલાઇએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે જેમાં ૦૭ રથયાત્રા, ૦૪ શોભાયાત્રા તેમજ એક મહાપ્રસાદીનુ આયોજન…
Read More » -
સુરત
અઠવાલાઈન્સ ખાતે ઝોન-૪ માટે ‘વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન’ હેઠળ લોકદરબાર યોજાયો
સુરત: શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ સ્થિત પોલીસ મુખ્ય મથકના કોમ્યુનિટી હોલ ખાતે ઝોન-૪ માટે ‘વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન’…
Read More »