Divya Gujarati Online
-
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ન્યૂઝીલેન્ડના ૯ સભ્યોના ડેલિગેશને ગાંધીનગરમાં લીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ન્યૂઝીલેન્ડના ૯ સભ્યોના ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી. ન્યુઝીલેન્ડના કૃષિ, વન અને વાણિજ્ય મંત્રી તથા વિદેશી…
Read More » -
એજ્યુકેશન
ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ રોલબોલ ચેમ્પિયનશિપમાં ઝળક્યા
સુરત : ગુજરાત રોલબોલ રાજ્યકક્ષા સ્પર્ધા ૨૦૨૪-૨૫; તારીખ ૧૧ ઓગસ્ટ ૨૦૨૪ને રવિવારનાં રોજ ગજેરા ગ્લોબલ સ્કૂલ, પાલ-અડાજણ ખાતે ગુજરાત રોલબોલ…
Read More » -
સુરત
સુમન શાળાઓમાં વિદ્યાર્થીનીઓને નિશુલ્ક મહેંદી, રાખડી અને જ્વેલરી મેંકિંગ તેમજ ડાન્સ અને સંગીતની તાલીમ
સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાના વિદ્યાર્થીઓમાં તેમના રસ અનુરૂપ સ્કીલ ડેવલપ થાય અને મેન્ટલ હેલ્થ પણ સારી રહે એ માટે …
Read More » -
ધર્મ દર્શન
સુરતમાં જૈન ધર્મ એટલે પૂર્ણવિજ્ઞાન વિજ્ઞાન શિબિર રવિવારે , વૈજ્ઞાનિક પંકજ જોષી અને જીવરાજ જૈન માર્ગદર્શન આપશે
સુરત : ‘જૈન ધર્મ એટલે જ પૂર્ણ વિજ્ઞાન’ આ શિબિરનું આયોજન રવિવાર 18 ઓગસ્ટ 2024 સવારે 9 વાગ્યે સુરત-અઠવાલાઇન્સ લાલ…
Read More » -
સ્પોર્ટ્સ
સ્ટેટ ટીટી એસોસિયેશનના પ્રમુખ તરીકે પ્રમોદ ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી
સુરત : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ની વાર્ષિક સાઘારણ સભા (એજીએમ) 2024 રવિવારે સુરત ખાતે યોજાઈ હતી જેમાં એસોસિયેશનના…
Read More » -
સુરત
એકલ શ્રીહરિની આંતરરાષ્ટ્રીય સંકલન સમિતિની બેઠકનું આયોજન
સુરત : એકલ શ્રીહરિની આંતરરાષ્ટ્રીય સંકલન સમિતિની બેઠકનું આયોજન મહેશ્વરી ભવન, ભાયંદર, મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. બે દિવસીય બેઠકમાં…
Read More » -
સુરત
લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી
સુરત: લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે જન સેવા એજ પ્રભુ સેવાના ભાવ સાથે રક્તદાન શિબિર, સર્વ રોગ નિદાન કેમ્પ, મેડિકલ કેમ્પ,…
Read More » -
ધર્મ દર્શન
પૈસો, પદ અને પ્રતિષ્ઠાનો લોભ પતનનું કારણ બને છે: આચાર્ય મહાશ્રમણ
ડાયમંડ નગરી સુરતમાં ચાતુર્માસ કરી રહેલા જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના અગિયારમા આચાર્ય મહાશ્રમણજીએ મહાવીર સમવસરણ મા ઉપસ્થિત શ્રાવક સમુદાયને આયારો…
Read More » -
સુરત
અદાણી ફાઉન્ડેશનનો ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ સુરતના ઉમરાપાડામાં શરૂ થયો
સુરત, 12 ઓગસ્ટ 2024: અદાણી ફાઉન્ડેશન સંચાલિત ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ સુરત જિલ્લાના છેવાડાના આદિવાસી તાલુકા ઉમરપાડામાં લોંચ કરવામાં આવ્યો છે.…
Read More » -
સુરત
સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ્સથી સાયરસ પૂનાવાલા, શિવ નાદર અને સામાજિક કાર્યકરો ડો.અભય તથા ડો.રાની બાંગને સન્માનિત કરાયા
સુરત: –જાણીતી નેચરલ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (એસઆરકે)ની સખાવતી શાખા શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશને (એસઆરકેકેએફ) જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર…
Read More »