#surat
-
ગુજરાત
આગામી સમયમાં સુરત શહેર ઝીરો સ્લમ સિટી બનશે : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે અડાજણના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.૭૭.૦૮ કરોડના ખર્ચે…
Read More » -
એજ્યુકેશન
માટીના ગણેશમાં બીજ સાથેની મુર્તિની સ્થાપના કરતાં અદાણી નવચેતન વિદ્યાલયના વિદ્યાર્થીઓ
હજીરા, સુરત : નવચેતન અદાણી વિદ્યાલય ,જૂનાગામના વિદ્યાર્થીઓ માટે ગણેશ ઉત્સવની તૈયારી એક મહિના પહેલા જ થઈ ગઈ હતી. ઉત્સવની…
Read More » -
સુરત
નવી સિવિલ ખાતે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરાર્યું
સુરત: નવી સિવિલ હોસ્પિટલના ઓપીડી નંબર ૧૧ ખાતે કેન્દ્રિય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનો થેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન…
Read More » -
ગુજરાત
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં સુરતને ભારતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ એવોર્ડ પ્રાપ્ત થયો
સુરત શહેરને ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં સમગ્ર ભારતમાં નંબર ૧ શહેર બન્યું હતું. જે અંતર્ગત આજરોજ જયપુર ખાતે નેશનલ મિશન…
Read More » -
સુરત
સુરત ટ્રાફિક શાખા દ્વારા છેલ્લા અઢી મહિનામાં રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી
સુરતઃ સુરત પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા જાગૃત કરવામાં આવ્યા…
Read More » -
ધર્મ દર્શન
કરૂણામૂર્તિ પ્રભુ મહાવીર સ્વામીજીની જન્મ ઉજવણી ઉલ્લાસભેર થઈ
સુરતઃ રામવિહાર શ્રી વેસુ તપાગચ્છ જૈન સંઘ શાંતાપ્રભા-કમળાબા આરાધના ભવનમાં પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ રાજહંસસૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં…
Read More » -
સુરત
નવી દિલ્હી ખાતે DGVCLને ‘સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન કંપની ઓફ ધ યર’ના એવોર્ડથી સન્માનિત કરાઈ
સુરત: નવી દિલ્હીના યશોભૂમિ, દ્વારકા ખાતે યોજાયેલા ‘ભારત ઇલેક્ટ્રીસિટી- પાવરિંગ ઈન્ડિયા એવોર્ડ્સ’માં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. DGVCLને વીજસેવાઓમાં ગ્રાહકલક્ષી…
Read More » -
સુરત
વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી સુરતથી ૬ સપ્ટે.ના રોજ ‘જળસંચય જનભાગીદારી યોજના’નો શુભારંભ કરશે
સુરતઃ કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા આજે તા.૬ સપ્ટે.ના રોજ સવારે ૧૦.૩૦ વાગે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાન…
Read More » -
એજ્યુકેશન
વિદ્યાર્થીઓએ ઈક્રોફ્રેન્ડલી ગણેશ પ્રતિમા વર્કશોપમાં ભાગ લઈને માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવાની તાલીમ પ્રાપ્ત કરી
સુરત શહેરની જહાંગીરાબાદ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે ગુરુવાર 5મી સપ્ટેમ્બર ના દિવસે 350 જેટલા વિદ્યાર્થીઓએ ઈક્રોફ્રેન્ડલી ગણેશ પ્રતિમા…
Read More » -
ધર્મ દર્શન
શ્રી કલ્પતરુ રાજરત્ન જૈન સંઘ દ્વારા મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું
સુરતઃ શ્રી કલ્પતરુ રાજરત્ન જૈન સંઘ દ્વારા મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુનિસુવ્રત સ્વામી ભગવાનના જીવનચરિત્ર વિશે વિશેષ રૂપમાં 5…
Read More »