#surat
-
સુરત
સુરતઃ વરાછા પે એન્ડ યુઝ શૌચાલયમાંથી ભ્રુણ મળવાની ઘટનામા પ્રેમી યુગલની ધરપકડ
વરાછા પાટીચાલ ઝૂપડટ્ટીમાં આવેલા પાલિકાના પે એન્ડ યુઝ ટૉઈલેટમાંથી ત્રણેક દિવસ પહેલા ભ્રુણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.જોકે વરાછા…
Read More » -
સુરત
સુરતમાં ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશનની ફિઝિકલ શાખા ખુલી
સુરત : હેલ્થ ઇઝ વેલ્થને અનુસરવા માટે અને રોકાણ પ્રત્યેની જાગૃતિ માટે નાણાંકિય સંસ્થાની શરૂઆત ગુજરાતમાં થવા જઇ રહી છે.…
Read More » -
સુરત
સુરત શહેરમાં વ્યાપાર વધારવા મરાઠી સમાજના ઉદ્યોગસાહસિકો ની સૌપ્રથમ વખત બેઠક યોજાઈ
સુરત: સેટરડે ક્લબ ગ્લોબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ 2 એપ્રિલ 2023 ને રવિવારના રોજ સુરત શહેરમાં સંભવતઃ સૌપ્રથમ વખત સ્થાનિક…
Read More » -
સુરત
એલ.એલ.એમ. ડિપાર્ટમેન્ટ ઓફ લૉ VNSGU, સુરત ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર સંશોધન કરી લેખ તૈયાર કરવામાં આવ્યો
સુરતઃ એલએલ.એમ . (Sem.-4 Human Rights group) ડિપાર્ટમેન્ટ ઓફ લૉ VNSGU, Surat ના વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. વિમલ પંડ્યા ના માર્ગદર્શન…
Read More » -
સ્પોર્ટ્સ
અહિંસા રન : ૫ હાજરથી વધુ સુરતવાસીઓ અને પોલીસ અધિકારી-કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
સુરત:રવિવાર: IIFL અને જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન- JITO દ્વારા સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી વીઆર મોલ સુધી ખાતે વહેલી સવારે…
Read More » -
બિઝનેસ
ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે પોલિએસ્ટર યાર્ન પર કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર તથા ફરજિયાતપણે બીઆઇએસ સર્ટિફિકેટનો અમલ ત્રણ મહિના સુધી લંબાવવામાં આવ્યો, ઉદ્યોગકારોને રાહત
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીના નેજા હેઠળ ચેમ્બરના…
Read More » -
સુરત
‘બીઆઈએસ’ લંબાશે તેવી આશા સાથે સરકારના નોટીફીકેશનની રાહ જોતું વેપારી આલમ
સુરતઃ ‘બીઆઈએસ’ સર્ટીફિકેટ દરેક વેપારી વર્ગના લોકો પાસે હોવું જરૂરી છે તેવું એક સરકારી જાહેનામામાં જણાવાયું છે. આ મુદ્દે વેપારીવર્ગમાં…
Read More » -
સુરત
રામ નવમી ના પાવન દિનની હર્ષલ્લાસ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી
શ્રી સ્વામિનારાયણ એચ વી વિદ્યાલય એટલે શિક્ષણની સાથે સાથે સંસ્કારોનો શુભગ સમન્વય. IQ અને EQ ની સાથે સાથ વિદ્યાર્થીઓમાં SQ…
Read More » -
સુરત
કોસ્ટ એકાઉન્ટન્ટ્સ સુરત ચેપ્ટર દ્વારા પાન આધાર લિંક કેમ્પ
કોસ્ટ એકાઉન્ટન્ટ્સ સુરત ચેપ્ટર દ્વારા પાન આધાર લિંક કેમ્પ કા આયોજન કરાયું છે. CMA નેન્ટી શાહ ચેરમેન સુરત સાઉથ ગુજરાત…
Read More » -
સુરત
સુરત: જરૂરિયાતમંદ પરિવારો અને 300 થી વધુ પૂજારીઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું
ગોપીપુરા મહાવીર અન્નક્ષેત્ર ખાતે જૈનોના 24માં તીર્થંકર પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક (જન્મદિન) પૂર્વે ના પાવન અવસર નજીક…
Read More »