adani
-
બિઝનેસ
અદાણી પોર્ટફોલિયો કંપનીઓએ પારદર્શિ કર ભરણાનો અહેવાલ જાહેર કર્યો
અમદાવાદ, ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: સુશાસનના ઉચ્ચતમ ધોરણો જાળવવા સાથે તમામ હિસ્સેદારો સમક્ષ પોતાના પારદર્શિ કામકાજને નિયમિત રીતે રજૂ કરવાના હિમાયતી…
Read More » -
બિઝનેસ
અદાણી જૂથ કેરળમાં ₹ 30,000 કરોડનું રોકાણ કરશે, કેરલ ગ્લોબલ સમિટમાં જાહેરાત
ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અદાણી જૂથ દક્ષિણ ભારતમાં ₹ 30,000 કરોડનું રોકાણ કરવા જઈ…
Read More » -
ગુજરાત
અદાણી ફાઉન્ડેશને નેત્રંગ તાલુકાના આદિવાસી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ આપ્યું
ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના ૨૦ આદિવાસી ગામોના ૨૭૯ જરૂરિયાતમંદ ખેડૂતોને ઉનાળુ પાક માટે બીયારણ વિતરણ કરવામાં…
Read More » -
બિઝનેસ
મેક ઇન ઇંડીયા’ને આધાર આપવા અદાણી ભારતનો સૌથી મોટો ’કૌશલ અને રોજગાર’ કાર્યક્રમ વિકસાવશે
અમદાવાદ, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫: અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીની सेवा साधना है, सेवा प्रार्थना है और सेवा ही परमात्मा है,ની…
Read More » -
બિઝનેસ
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ તથા ડી.આર.ડી.ઓ.દ્વારા એરો ઇંડીયા ૨૦૨૫માં ભારતની વેહીકલ માઉન્ટેડ કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું અનાવરણ
બેંગાલૂરુ, ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫: અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસએ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના સહયોગમાં એરો ઇંડીયા-૨૦૨૫માં પબ્લિક-પ્રાયવેટ પાર્ટનરશિપ (પી.પી.પી.)…
Read More » -
બિઝનેસ
આમ પ્રજાને પોસાય તેવી વિશ્વકક્ષાની સ્વાસ્થ્ય સંભાળની સુવિધા સ્થાપવા અદાણીની મેયો ક્લિનિક સાથે ભાગીદારી
અમદાવાદ, 11 ફેબ્રુઆરી 2025: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી સમૂહના અદાણી હેલ્થ સિટી નામક બિન નફાકારક આરોગ્ય સંભાળ ઉપલબ્ધ…
Read More » -
બિઝનેસ
નવી પરિણીત દિવ્યાંગ સન્નારીઓની વહારે અદાણી પરિવાર
અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી પ્રભુતામાં પગલું માંડે તે પહેલા અદાણી પરિવારે ‘મંગલ સેવા’ ની માંગલિક ઘોષણા…
Read More » -
ધર્મ દર્શન
જગદગુરુ શંકરાચાર્યએ મહાકુંભમાં અદાણી પરિવારની સેવાઓને બિરદાવી
જગદગુરૂ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ અદાણી જૂથ દ્વારા મહાકુંભમાં ચલાવાઈ રહેલી સેવાઓને બિરાદવી છે. ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ મહાકુંભમાં ચાલી રહેલા મહાકુંભમાં…
Read More » -
બિઝનેસ
અદાણી જૂથ છત્તીસગઢમાં ₹.75000 કરોડનું રોકાણ કરશે, શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને પર્યટનમાં વિકાસ સાથે રોજગારોનું સર્જન
અમદાવાદ : અદાણી ગ્રુપ ઉદ્યોગોનું સતત વિસ્તરણ કરી રહ્યું છે. આ દિશામાં આગળ વધતા હવે છત્તીસગઢમાં મોટા રોકાણની યોજના બનાવી…
Read More » -
ધર્મ દર્શન
અદાણી અને ગીતાપ્રેસ મહાકુંભમાં ‘સનાતન સાહિત્ય સેવા’ કરશે
અદાણી ગ્રુપ અને ગીતા પ્રેસે મહાકુંભ દરમિયાન ‘આરતી સંગ્રહ’ ની એક કરોડ નકલોનું શ્રદ્ધાળુઓને મફત વિતરણ માટે સહયોગ કરવાનો નિર્ણય…
Read More »