સુરત

રામપ્રકાશ રૂંગટા પ્રમુખ અને વિનોદ કાનોડિયા સેક્રેટરી બન્યા

શ્રી શ્યામ સેવા ટ્રસ્ટની કારોબારી સમિતિની રચના

સુરત’ 31મી જાન્યુઆરીના રોજ શ્રી શ્યામ સેવા ટ્રસ્ટની નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી હસેક્રેટરી તરીકે વિનોદ કાનોડિયા અને ખજાનચી તરીકે સંતોષ માખરિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત કૈલાશ હાકીમ અને સંતી. કારોબારી સમિતિમાં પ્રમુખ તરીકે રામપ્રકાશ રૂંગટા, દીપ બેરીવાલાને ઉપ-પ્રમુખ, કમલ ટાટનવાલાને સહ-સચિવ, અશોક ચોકડીકાને સહ-ખજાનચી બનાવવામાં આવ્યા છે.

કારોબારી સમિતિમાં કુલ 25 સભ્યો હશે. આ પ્રસંગે જૂના સભ્યોએ નવા સભ્યો અને હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા અને ઉપસ્થિત સૌએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button