જાજરમાન પ્રવેશ : ગચ્છાધિપતિપદની સાંજીથી ગુંજ્યુ સુરત શહેર

કલ્પી ન શકાય એવા ઉલ્લાસ સાથે સુરત શહેરમાં એક
અમીટ છાપ મુકી ગયો એવો ભકિતભર્યો ગચ્છાધિપતિઆચાર્ય શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ગચ્છાધિપતિપદે બિરાજમાન થનારા આચાર્ય શ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજ પૂ. આ.રત્નચંદ્ર સૂ. મ., પૂ. આ. વરબોધિસૂ. મ. ,પૂ. આ. વીરયશસૂ. મ., પૂ. આ.
અજિતયશસૂ. મ., પૂ.આ. પૂર્ણચંદ્રસૂ. મ., પૂ. આ. મોક્ષરત્નસૂ. મ., પૂ. આ. ભાગ્યયશસૂ. મ. ,પૂ. આ.
દર્શનયશસૂ. મ., પૂ. આ. વીતરાગયશસૂ. મ., પૂ. આ. ભવ્યયશસૂ. મ., પૂ. આ.હ્રીંકારયશસૂ. મ., પૂ. આ. સંસ્કારયશસૂ. મ. આદિ ૧૪-૧૪ આચાર્ય ભગવંતો
૫૦૦ જેટલા સાધુ-સાધ્વીજીના વિશાલ સમુદાય સાથે અત્યન્ત ભવ્યતાને રજવાડી મંડપોથી ભર્યા ભર્યા ગુરૂલબ્ધિ સામ્રાજ્ય નગરી વેસુ સુરતમાં જંગી જનમેદનીને યુવાનોના નૃત્યો સાથે પ્રવેશ થયો ને નગરીનું ઉદ્ઘાટન લાભાર્થી પરિવારને ક્રિયામંડપનું ઉદ્ઘાટન સુરત મહાસંઘ – મહાજનને
ઋષભપ્રાસાદ નું ઉદ્ઘાટન ૐકારસૂરી આરાધના ભવન વેસુના ટ્રસ્ટ મંડળે કર્યુ ત્યારે સહુના મન હિલોડે ચડ્યા હતા.

૨૩ ગચ્છાધિપતિ પરિવારોની ગુરુવંદનાના મનભીના સંવેદને સૌને રડાવી અહોભાવથી ભરી દીધા ને ૨૫૦૦ વર્ષ પૂર્વના સમવસરણની રેપલીકા અહી ખડી કરવામાં આવેલી
આર્ટ ગેલેરી સાથેની અદ્ભુત રચનાનું મોટું લોકાર્પણ કર્યુ હતું
સુરતના ખૂણે ખૂણેથી લગભગ ૧૦૮ થી વધુ મહિલા મંડળો ભેગા મળી હજારો-હજારો બહેનોએ એકસાથે સાંજી ગાઈ આખાય સુરતને ગજવી દીધું હતું. આખા સુરતમાં ચારેકોર જબરજસ્ત અનુમોદનાને વાતો જેની થઈ રહી છે અદ્ભુત પ્રોગ્રામને લોકો દોડી-દોડીને આવી રહ્યા છે

દેશના ચારે ખુણાથી લોકો સંઘો-ભક્તો પધારી રહ્યા છે. જબરજસ્ત પ્રસંગ યાદગારને ખ્યાતનામને કલાવિદોને ક્યાં-ક્યાં થી બોલાવાયા છે. એકથી એક ચડિયાતા નવા ને અવનવા કાર્યો કરી એક નવી ભાત સુરત શહેરમાં ગચ્છાધિપતિ પદવીએ પાડી છે. આજના કાર્યક્રમમાં ૯૦૦ ગ્રંથનું ઉદ્ઘાટન નવસ્મરણ પઠન



