ધર્મ દર્શન
47 દિવસના ઉપધાન તપોત્સવમાં ઉપાસકોનો પ્રવેશ
વેસુ વિસ્તારમાં આવેલ બલર ફાર્મ ખાતે તપોભૂમિ યશોકૃપા નગરી ખાતે અસારા નિવાસી કોરડીયા ભારમલભાઈ માલજીભાઈ પરિવાર દ્વારા સિદ્ધિપથ દર્શક શ્રી ઉપધાન તપોત્સવના 971 થી વધુ આરાધકો 47 દિવસનું ઉપધાન તપનો પ્રવેશ કર્યો હતો
તપોત્સવ માં પાવન નિશ્રા ભક્તિયોગાચાર્ય પ.પૂ.આ.ભ.શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા., શાસ્ત્ર સંશોધક પ.પૂ.આ.ભ.શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી મ.સા.,સરસ્વતી લબ્ધપ્રસાદ પ.પૂ.આ.ભ.શ્રી રત્નસુંદર સૂરીશ્વરજી મ.સા. 500 થી અધિક આદિ વિશાળ શ્રમન શ્રમની વૃંદની નિશ્રામાં અહીં 971 થી વધુ આરાધકો 47 દિવસનું ઉપધાન તપ કરશે.