સુરત
-
સુરતઃ નવી સિવિલમાં ગણેશ ઉત્સવની આસ્થાસભર ઉજવણી
સુરત: છેલ્લા ૩૧ વર્ષથી અવિરતપણે નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશોત્સવની આસ્થાસભર ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ સિવિલ કેમ્પસમાં…
Read More » -
રાજ્યમાં આગામી દિવસોમાં નવી ૮૦ હાઈટેક વોલ્વો બસો શરૂ કરાશે : હર્ષ સંઘવી
સુરતઃ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં હજારોની સંખ્યામાં નવી બસો જાહેર પરિવહન સેવા માટે શરૂ કરવામાં આવી છે. ગુજરાત એસ.ટી.ના ઈતિહાસમાં…
Read More » -
ખાખી વર્દીમાં માનવતાનો રંગ ભળ્યો: રાંદેર પોલીસના પ્રયાસોથી ૧૯ વર્ષ બાદ માતા, દીકરી અને પિતાનું પુનર્મિલન
સુરતઃ કુટુંબમાં કોઈ પણ સભ્યની નાનામાં નાની જરૂરિયાતનો ખ્યાલ જો કોઈ રાખી શકતું હોય તો એ માત્ર પિતા છે, આ…
Read More » -
આગામી સમયમાં સુરત શહેર ઝીરો સ્લમ સિટી બનશે : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે અડાજણના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.૭૭.૦૮ કરોડના ખર્ચે…
Read More » -
સુરતઃ HDFC SLI Department માં ઉત્સાહભેર ગણેશોત્સવ ઉજવણી બાદ પાંચમા દિવસે વિસર્જનયાત્રા
સોસિયો સર્કલ ખાતે આવેલ HDFC SLI Department માં ગણેશોત્સવના પ્રથમ દિવસે એટલે કે ગણેશ ચતુર્થી નિમિત્તે તમામ કર્મચારીઓએ દુંદાળા દેવનું…
Read More » -
નવી સિવિલ ખાતે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરાર્યું
સુરત: નવી સિવિલ હોસ્પિટલના ઓપીડી નંબર ૧૧ ખાતે કેન્દ્રિય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનો થેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન…
Read More » -
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં સુરતને ભારતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ એવોર્ડ પ્રાપ્ત થયો
સુરત શહેરને ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં સમગ્ર ભારતમાં નંબર ૧ શહેર બન્યું હતું. જે અંતર્ગત આજરોજ જયપુર ખાતે નેશનલ મિશન…
Read More » -
સુરત ટ્રાફિક શાખા દ્વારા છેલ્લા અઢી મહિનામાં રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી
સુરતઃ સુરત પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા જાગૃત કરવામાં આવ્યા…
Read More » -
નવી દિલ્હી ખાતે DGVCLને ‘સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન કંપની ઓફ ધ યર’ના એવોર્ડથી સન્માનિત કરાઈ
સુરત: નવી દિલ્હીના યશોભૂમિ, દ્વારકા ખાતે યોજાયેલા ‘ભારત ઇલેક્ટ્રીસિટી- પાવરિંગ ઈન્ડિયા એવોર્ડ્સ’માં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. DGVCLને વીજસેવાઓમાં ગ્રાહકલક્ષી…
Read More » -
વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી સુરતથી ૬ સપ્ટે.ના રોજ ‘જળસંચય જનભાગીદારી યોજના’નો શુભારંભ કરશે
સુરતઃ કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા આજે તા.૬ સપ્ટે.ના રોજ સવારે ૧૦.૩૦ વાગે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાન…
Read More »