સુરત
-
ચેમ્બર દ્વારા આયોજિત વિવનીટ પ્રદર્શને સાબિત કરી દીધું કે સુરતના વિવર્સ અને નીટર્સ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નંબર વન બનવાની તાકાત ધરાવે છે : હિમાંશુ બોડાવાલા
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા…
Read More » -
એડિશનલ ટેક્સટાઇલ કમિશનર એસ. પી.વર્માએ લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી હતી
સુરત ભારત સરકારના ટેક્સટાઈલ મંત્રાલયના એડિશનલ ટેક્સટાઈલ કમિશનર એસ. પી.વર્માએ શનિવારે પાંડેસરા ખાતે લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી હતી. તેમની સાથે…
Read More » -
રેલ ટિકિટ પર વરિષ્ઠ નાગરિકોને મળતું કન્સેશન પુનઃ શુરૂ કરવાની માંગ
યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શાન ખાને સુરત રેલ્વે સ્ટેશન ડાયરેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરી રેલ્વે મંત્રીને રેલ ટીકીટ પર વરિષ્ઠ…
Read More » -
સુરતના ભેસ્તાનની ધો.૧૨ની વિદ્યાર્થિની હેતી જાનીએ ‘યુવા મોડેલ એસેમ્બલી’માં ધારાસભ્ય તરીકે ભાગ લીધો
સુરત: ગુજરાત વિધાનસભા-ગાંધીનગર ખાતે આયોજિત ‘યુવા મોડેલ એસેમ્બલી’માં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી સહભાગી થયેલા યુવાનો, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસની વિધાનસભાનું સંચાલન કરવામાં આવ્યું હતું.…
Read More » -
ચેમ્બર દ્વારા સરસાણા ખાતે ર૩ થી રપ જુલાઇ દરમ્યાન‘વિવનીટ એકઝીબીશન– ર૦રર યોજાશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા.…
Read More » -
અનિલ અગ્રવાલ પ્રમુખ અને ગિરીશ મિત્તલ ઉપપ્રમુખ બન્યા
સુરત, અગ્રવાલ એજ્યુકેશન ફાઉન્ડેશનની 8મી સામાન્ય સભા રવિવારે સવારે 11 કલાકે મહારાજા અગ્રસેન ઈન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસમાં યોજાઈ હતી. જેમાં મુલાકાતે…
Read More » -
વર્ષ ર૦રર–ર૩ ના પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ પદભાર સંભાળ્યો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો ૮ર મો પદગ્રહણ સમારોહ શનિવાર, તા. ૧૬ જુલાઇ ર૦રર ના રોજ…
Read More » -
રૂ.૯૦.૩૫ લાખના રોડ, પાણી, ડ્રેનેજ અને વીજળીના કામોનું ગૃહરાજયમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત: જનકલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
સુરત: છેલ્લા બે દાયકાની રાજ્ય સરકારની વિકાસગાથા ગામેગામ પહોંચે એ હેતુથી આયોજિત ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવી…
Read More » -
સુરત પોલીસ કમિશનર દ્વારા ગણેશ મહોત્સવમાં મૂર્તિ બનાવટમાં કાળજી રાખવા અંગે જાહેરનામું
સુરત: ગણેશ મહોત્સવના તહેવાર નિમિત્તે ગણેશજીની પ્રતિમાઓનું તા.૩૧/૦૮/૨૦૨૨ના રોજ સ્થાપના થનાર છે અને વિસર્જન, સરધસ તા.૦૯/૦૯/૨૦૨૨ના રોજ નીકળનાર છે. આ મહોત્સવ…
Read More » -
વર્ષ ર૦રર–ર૩ ના પ્રમુખ તરીકે હિમાંશુ બોડાવાલા અને ઉપ પ્રમુખ તરીકે રમેશ વઘાસિયા પદ ગ્રહણ કરશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ષ ર૦રર–ર૩ માટેના વરાયેલા પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ઇલેકટ થયેલા ઉપ…
Read More »