સુરત
-
તિરંગા અભિયાનમાં વધુ લોકોને જોડાવા માટે વાસ્તુ ટ્રસ્ટે તિરંગાની સાથે વિના મુલ્યે ઘીની કરી વહેંચણી
સુરત : આજથી દેશમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ થયુ છે. જેથી સવારથી અનેક ઘર, ઓફિસો, ઈમારતોની બહાર તિરંગો લહેરાયો…
Read More » -
૭૫ માં આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે ત્રિરંગા યાત્રા નું આયોજન
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ જતા સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તિરંગાયાત્રાનું પણ…
Read More » -
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉંટેંટ સુરત બ્રાન્ચ દ્વારા ઓલ ઈન્ડિયા નેશનલ કોન્ફરેંસ ૨૦૨૨ નું આયોજન
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉંટેંટ સુરત બ્રાન્ચ દ્વારા તા. ૧૩/૦૮/ ૨૦૨૨ અને ૧૪/૦૮/૨૦૨૨ ના રોજ ઓલ ઈન્ડિયા નેશનલ કોન્ફરેંસ ૨૦૨૨…
Read More » -
ચેમ્બર દ્વારા શરૂ કરાયેલા કોર્ષને કારણે એકસપોર્ટ – ઇમ્પોર્ટ ક્ષેત્રે નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર થશે : એડીશનલ ડીજીએફટી વીરેન્દ્ર સિંગ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા એસજીસીસીઆઇ એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર અંતર્ગત એકસપોર્ટ – ઇમ્પોર્ટ…
Read More » -
વૃંદાવનમાં એકલ “ગૌ ધામ” કાર્યાલયનું ઉદ્ઘાટન
સુરત, એકલ શ્રી હરિ સત્સંગ સમિતિ દ્વારા કૃષ્ણની ભૂમિ વૃંદાવનમાં એકલ ગૌ ગ્રામ યોજના *ગૌ ધામ* ના રાષ્ટ્રીય કાર્યાલય તેમજ…
Read More » -
મહારાજા અગ્રસેન ભવન, સિટી-લાઇટ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી, ભવન સ્ટાફને તિરંગાની રાખડી બાંધી
સુરત, અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ મહિલા શાખા દ્વારા મહારાજા અગ્રસેન ભવન, સિટી-લાઇટ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે…
Read More » -
આકાશ BYJU’ દ્વારા ગર્લ ચાઇલ્ડના સાર્વત્રિક વિકાસ અને સશક્તિકરણ માટે ‘એજ્યુકેશન ફોર ઓલ’ પહેલની શરૂઆત કરી
સુરત, 10 ઓગસ્ટ, 2022 : ભારત સરકારની ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પહેલની ઉજવણી કરવા માટે, ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસિસમાં રાષ્ટ્રીય સ્તરે…
Read More » -
કાપડ બજારમાં 4 કિમીની મહા તિરંગા યાત્રા કાઢવામાં આવશે
સાકેત ગૃપ અને ભગવા યાત્રા સમિતિ દ્વારા આયોજિત સ્વતંત્રતાના અમૃત મહોત્સવ નિમિત્તે 10 ઓગસ્ટના રોજ સાંજે 4:00 કલાકે કાપડ માર્કેટ…
Read More » -
ગુજરાત ચૌરસિયા સમાજનું છઠ્ઠું ચૌરસિયા મહા સંમેલન સંપન્ન
દર વર્ષની જેમ, ગુજરાત ચોરસિયા સમાજ સુરત દ્વારા નાગપંચમી ચૌરસિયા દિવસની ઉજવણી અને 6ઠ્ઠું ચોરસિયા મહા સંમેલન 7મી ઓગસ્ટ 2022ને…
Read More »
