ધર્મ દર્શન
-
વેસુ ખાતે ઉપધાન તપના આરાધકોની જાજરમાન શોભાયાત્રા યોજાઈ
સુરતઃ વેસુના શ્રી યશોકૃપા નગરી બલર ફાર્મ ખાતે અસારા નિવાસી કોરડિયા ભારમલ માલજી પરિવાર દ્વારા ૬૫૦થી વધારે ઉપધાન તપના આરાધકોના…
Read More » -
પ્રથમવાર પાંજરાપોળો માં એકજ દિવસમાં 5 કોરોડ રૂપિયા નું ઐતિહાસિક જીવદયા નું કાર્ય સંપન્ન
સુરતઃ ભક્તિ શ્રદ્ધા અને સમર્પણ અને જીવદયા થી છલકાતા સુરત નગરે સૌવ પ્રથમવાર પાંજરાપોળો માં એકજ દિવસમાં 5 કોરોડ રૂપિયા…
Read More » -
વેસુમાં તમામ જૈનાચાર્યો તથા 38થી વધુ જિન પ્રતિમાઓનો ભવ્ય પ્રવેશ થયો
સુરતમાં ઝડપથી વિકસિત વેસુ વિસ્તાર માં સુરતના જૈનોના સહિયારા અદભુત પ્રયાસથી તથા શુભ ભાવનાથી સુરતનું સર્વ પ્રથમ 24 જિનાલય નિર્માણ…
Read More » -
દિવ્યાંગ બાળકો ના સર્વાંગીણ માનસિક તણાવ ને દૂર કરવાનો એક અનુપમ પ્રયોગ થયો
સુરત : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આજે દિવ્યાંગ બાળકો ના સર્વાંગીણ માનસિક તણાવ ને દૂર કરવાનો એક અનુપમ પ્રયોગ થયો.…
Read More » -
યશોકૃપા નગરીવેસુ ખાતે શક્તિપાતોત્સવ પદ પ્રદાન ઉત્સવનું આયોજન
સુરતઃ શ્રી સિદ્ધિપથ ઉપધાન મધ્યે શ્રી વેસુ સમસ્ત શ્વે. મૂ. પૂ. તપાગચ્છ જૈન સંઘ ઉપક્રમે શક્તિપાતોત્સવ પદ પ્રદાન ઉત્સવનું આયોજન…
Read More » -
જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. દ્વારા લખાયેલ 450માં પુસ્તક પાસવર્ડનું વિમોચન
સુરત: જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ને શનિવારે 2 ડિસેમ્બર 2023 ના રોજ વેસુમાં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. 21 દિવસીય સુરી મંત્ર…
Read More » -
24 દીક્ષાર્થીઓની સામુહિક દીક્ષાનું ફરી એક વાર સુરત સાક્ષી બન્યું
સુરત ની ધન્ય ધરા પર વેસુ ના તપોભૂમિ યશોકૃપા નગરી ખાતે અસારા નિવાસી કોરડીયા ભારમલભાઈ માલજીભાઈ પરિવાર દ્વારા સિદ્ધિપથ દર્શક…
Read More » -
વેસુની યશોકૃપા નગરી ખાતે સમૂહ દીક્ષાનો રંગેચંગે પ્રારંભ
સુરતઃ ભક્તિ શ્રદ્ધા અને સમર્પણ થી છલકાતા સુરત નગરે તપોભૂમિ યશોકૃપા નગરી ખાતે અસારા નિવાસી કોરડીયા ભારમલભાઈ માલજીભાઈ પરિવાર દ્વારા…
Read More » -
યશોકૃપા નગરી બલર ફાર્મ વેસુ ખાતે ૨૩ દીક્ષાનું ત્રિદિવસીય ભવ્ય આયોજન
સુરત શહેરના વેસુ વિસ્તારમાં પ પૂ. ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજય સુરિશ્વરજી મ.સા. તેમજ પદ્મવિભૂષણ સરસ્વતીનંદન પ. પૂ. આ શ્રી રત્નસુંદર સુરિશ્વરજી…
Read More » -
સુરતમાં સૌપ્રથમવાર 51 તુલસી વિવાહ અને સામૂહિક 51 એકાદશી ઉદ્યાપનનું આયોજન કરવામાં આવ્યું
સુરત : કારતક માસની શુક્લ પક્ષ એકાદશી નિમિત્તે મહેંદીપુર બાલાજી પ્રાંગણ, ન્યુ સિટીલાઈટ રોડ ખાતે 23મી નવેમ્બરને ગુરુવારના રોજ સવારે…
Read More »