ધર્મ દર્શન
-
વેસુ સ્થિત શ્રી મહાવિદેહધામમાં કાષ્ઠમય મંદિરોની પાવન પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
વેસુ સ્થિત સંયમતીર્થ શ્રી મહાવિદેહધામમાં જૈનાચાર્ય પૂ. કુલચંદ્ર સૂરિજી મહારાજાના સોહામણા સાન્નિધ્યમાં ૯૦૦થી અધિક આચાર્ય ભગવંતો, પન્યાસજી ભગવંતો, શ્રમણો અને…
Read More » -
મહાવિદેહ ધામ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય શોભા યાત્રા યોજાઈ
સુરતઃ વેસુ સ્થિત સંયમતીર્થ શ્રી મહાવિદેહ ધામમાં આ. કુલચન્દ્રસુરિજી મહારાજાની પાવન નિશ્રામાં પરમાત્મા પાર્શ્વનાથ અને દીક્ષાદાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી…
Read More » -
800 થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં ભવ્યાતિભવ્ય મહોત્સવ
સુરતઃ વેસુ સ્થિત સંયમતીર્થ મહાવિદેહધામ ખાતે આ. ફુલચન્દ્રસૂરિજી મહારાજ આદિ 800 થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવાઈ…
Read More » -
પાર્શ્વપ્રભુ તથા આ. ગુણરત્નસૂરિજી મ. સા.ની પ્રતિમાનો રંગેચંગે કાષ્ઠના મંદિરમાં પ્રવેશોત્સવ ઉજવાયો
સુરતઃ વેસુ સ્થિત દીક્ષાદાનેશ્વરી સંયમતીર્થ મહાવિદેહધામમાં પાર્શ્વપ્રભુ ની પ્રતિષ્ઠા તથા ગુરુગુણ સમાધિ મંદિરની પ્રતિષ્ઠાના ઉપલક્ષમાં ૧૧ દિવસીય કાર્યક્રમ અંતર્ગત વેરાગ્યવારિધિ…
Read More » -
અત્યાધુનિક આદિનાથ હેલ્થકેર ની શરૂઆત કરવામાં આવી
સુરતઃ શત્રુંજય શણગાર શ્રી આદિનાથ દાદાની કૃપાથી અને પરમ પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણાથી અને આશીર્વાદથી , કેટલાક નવયુવાનોએ શાસન સેવાના…
Read More » -
ડ્રીમ હેરિટેજ દ્વારા રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી
સુરતમાં વેસુ સ્થિત ડ્રીમ હેરિટેજ પરિવાર વતી 110 પરિવારોએ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે રામ લલ્લાના જીવનની ઉજવણીમાં ભાગ લીધો હતો. …
Read More » -
સુરત માં 31st ની ‘પારુલ ગૌ સેવા જીવદયા’ તરફથી અનોખી ઉજવણી
સુરત માં મોટા વરાછા વિસ્તારમાં 31st નિમિતે પારુલ ગૌ સેવા જીવ દયા ટ્રસ્ટ તરફથી આજે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં તમામ…
Read More » -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અબુ ધાબી, BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન માટેનું આમંત્રણ સ્વીકાર્યું
અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિર વતી, પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસે મંદિરના આગેવાનો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 14 ફેબ્રુઆરી…
Read More » -
વેસુ ખાતે યશો કૃપા નગરીમાં અસારા નિવાસી કોરડિયા પરિવાર દ્વારા આયોજિત ઉપધાન તપની રંગેચંગે પૂર્ણાહૂતિ
સુરત, વેસુ વિસ્તારમાં અસારા નિવાસી કોરડીયા ભારમલભાઇ માલજીભાઈ એક પરિવાર દ્વારા આયોજિત સિદ્ધિપથ દર્શક શ્રી ઉપધાન તપોત્સવમાં ૬૫૦થી વધુ ઉપધાન…
Read More » -
સાંસ્કૃતિક વારસો અને સર્જનાત્મકતાની ઝલક ચાંપાનેર ફેસ્ટિવલ 2023માં જોવા મળી
ચાંપાનેર ફેસ્ટીવલ 2023 સાંસ્કૃતિક વારસા અને સર્જનાત્મકતાની અભૂતપૂર્વ અને એક યાદગાર સાંજ રહી હતી. એક મિનાર કી મસ્જિદ, સાકર ખાનની દરગાહ, દક્ષિણ…
Read More »