ધર્મ દર્શન
-
ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ગુરુભગવંતે ૧૩ દીક્ષાર્થીઓને ભાગવતી દીક્ષા પ્રદાન કરી
સુરતની ધર્મભૂમિ પાલ મધ્યે રોમે રોમે પરમ સ્પર્શ નગરીમાં ૫૦૦થી વધુ સંતો અને ૨૦ હજારથી વધુ માનવ મહેરામણની વચ્ચે ભક્તિયોગાચાર્ય…
Read More » -
૧૩ મુમુક્ષુઓની ભાગવતી દીક્ષાની વર્ષીદાનયાત્રામાં પાલના રાજમાર્ગો પર ભક્તોની ભીડ જામી
સુરત : રોમે રોમે પરમ સ્પર્શ નગરી (પાલ)માં ચાલી રહેલી ૧૩ મુમુક્ષુઓની ભાગવતી દીક્ષાની વર્ષીદાનયાત્રામાં પાલના રાજમાર્ગો પર ભક્તોની ભીડ…
Read More » -
રોમે રોમે પરમ સ્પર્શ નગરી (પાલ)માં ૧૩ મુમુક્ષુઓની ભાગવતી દીક્ષા ઉત્સવનો પ્રારંભ થયો
સુરત : રોમે રોમે પરમ સ્પર્શ નગરી (પાલ)માં ૧૩ મુમુક્ષુઓની ભાગવતી દીક્ષા ઉત્સવનો પ્રારંભ થયો ચાર-ચાર મહિનાની સ્થિરતા બાદ ચાતુર્માસ…
Read More » -
સુરતમાં ફરી દીક્ષા મહોત્સવની મૌસમ: 13 દીક્ષાર્થીઓ સામુહિક સંયમ માર્ગે પ્રયાણ કરશે
સુરત : ચાતુર્માસ પૂર્ણ થતા સુરતમાં ફરી એકવાર દીક્ષાનો દુંદુભીનાદ ગાજી ઉઠ્યો છે. સુરત વિક્રમ સંવતના નવલા વર્ષે દીક્ષાના રંગે…
Read More » -
રામ-સીતાનું અલૌકિક ચિત્ર બનાવીને ડો હેત્વી પટેલે ભક્તિ અને કલાનો અદ્ભુત સમન્વય નું સર્જન કર્યું
દિવાળીના પર્વ થી દેવ દિવાળી સુધી ઘર આંગણે રંગોળી બનાવવાની પરંપરા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સદીઓથી ચાલી આવે છે. પરંતુ સુરત…
Read More » -
ભિક્ષૂકો માટે ખાસ મિષ્ટાન સાથેનું ભોજન અને સાથે કીટ આપવામાં આવી
સુરત : “ગોપાષ્ટમી” નિમિત્તે ગોપીપુરામાં આવેલ યુગ પ્રધાન આચર્યસમ પરમ પૂજ્ય શ્રી ચન્દ્રશેખરવીજયજી મ સા પ્રેરિત અને શ્રી સહસ્ત્રફના પાર્શ્વનાથ…
Read More » -
સામાજિક સહાનુભૂતિનું ઉજળતું દિપક: છેલ્લા ૧૨ વર્ષથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓ સાથે દિવાળીની ઉજવણી કરે છે
સુરત : સમાજમાં અનેક એવા લોકો છે જેઓ દિવાળી, રક્ષાબંધન પર્વમાં પરિવારના પ્રેમ અને ઘરના સુખનો અનુભવ થતો નથી. આવા…
Read More » -
સુરત મહાનગરમાં ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન
સુરત મહાનગરમાં આ વર્ષે ભવ્ય ત્રિદિવસીય વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવનું આયોજન તારીખ ૫ થી ૭ ઑકટોબર ૨૦૨૫ શ્રી વિદ્યાનંદ સ્વામી દિગંબર…
Read More » -
કરણી માતાનાં ૬૩૮ માં અવતરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજન
સુરત : પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ડુમસ રોડ સ્થિત મંદિરમાં રાજરાજેશ્વરી જગદંબા માં કરણી નાં ૬૩૮ નાં અવતરણ દિવસે…
Read More » -
શરદ રાત્રિ 2025 – આરંભ, અમદાવાદમાં પરંપરાગત રાસ ગરબાની ધમાકેદાર શરૂઆત
અમદાવાદ (ગુજરાત) [ભારત], 26 સપ્ટેમ્બર: અમદાવાદમાં નવરાત્રિની ધમાકેદાર શરૂઆત ફરી એક વાર “શરદ રાત્રિ- આરંભ ” સાથે થઈ છે. આ…
Read More »