ધર્મ દર્શન
-
સુરત મહાનગરમાં ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન
સુરત મહાનગરમાં આ વર્ષે ભવ્ય ત્રિદિવસીય વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવનું આયોજન તારીખ ૫ થી ૭ ઑકટોબર ૨૦૨૫ શ્રી વિદ્યાનંદ સ્વામી દિગંબર…
Read More » -
કરણી માતાનાં ૬૩૮ માં અવતરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજન
સુરત : પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ડુમસ રોડ સ્થિત મંદિરમાં રાજરાજેશ્વરી જગદંબા માં કરણી નાં ૬૩૮ નાં અવતરણ દિવસે…
Read More » -
શરદ રાત્રિ 2025 – આરંભ, અમદાવાદમાં પરંપરાગત રાસ ગરબાની ધમાકેદાર શરૂઆત
અમદાવાદ (ગુજરાત) [ભારત], 26 સપ્ટેમ્બર: અમદાવાદમાં નવરાત્રિની ધમાકેદાર શરૂઆત ફરી એક વાર “શરદ રાત્રિ- આરંભ ” સાથે થઈ છે. આ…
Read More » -
શ્રી રામ વિહાર વેસુ તપાગચ્છ જૈન સંઘ. શાંતા પ્રભા કમળાબા આરાઘના ભવન. વેસુ ખાતે શ્રી વીર જન્મ વાંચનની ભવ્ય ઉજવણી થઈ
શ્રી રામ વિહાર વેસુ તપાગચ્છ જૈન સંઘ માં આચાર્ય શીલરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ સાધુ સાધ્વીજીની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચમા…
Read More » -
અમૃતમ સંસ્થા દ્વારા 360 દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સરને નાબૂદ કરવા એચ.પી.વી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
સુરત શહેરની અમૃતમ સંસ્થા દ્વારા તારીખ 24 મી ઓગસ્ટ 2025 રવિવારના રોજ સીટી લાઈટ વિસ્તારમાં આવેલ અગ્રેશન ભવનના વૃંદાવન હોલમાં…
Read More » -
જન્માષ્ટમી નિમિત્તે દ્વારકાધીશ પ્રભુને સુરતના નેહલ અને તુષાર દેસાઇના પરીવાર તરફથી વાઘા અને શણગાર અર્પણ
સુરત : શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધાર્મિક મહત્વ ઘરાવતો તહેવાર છે. એમ તો સામાન્ય દિવસોમાં પણ ભગવાન દ્વારકાધીશના વાઘા અર્પણ કરવા…
Read More » -
શ્રી વીરશાસન ગ્રુપ, સુરત પાઘડી મંડળના સથવારે પ્રાચીન કૃતિઓ ને જીવંત કરવાના પ્રણ
સુરતમાં સહુ પ્રથમ ભાઈઓના મંડળ દ્વારા પ્રાચીન શ્રુત જ્ઞાનને ઉજાગર કરવા શ્રુતભક્તિ દ્વારા તીર્થભક્તિમાં પ્રાણ પૂરવા અનેકવિધ રાગ-આલાપ-તરાનાથી અલંકૃત પંડિત…
Read More » -
સરસાણા પ્લેટિનમ હોલ ખાતે તપસ્વીઓ ના વર્ષીતપના પારણા યોજવામાં આવ્યા
સુરત : પીપલોદ જૈન સંઘ ના આંગણે અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે વર્ષીતપ તપસ્વીઓના ૪૦૦દિવસના વર્ષીતપનાં ઈક્ષુરસથી પારણોત્સવ હર્ષોલ્લાસ પૂર્વક ઉજવાયો હતો.…
Read More » -
શ્રીના શાહ તથા અનુજા શાહ દ્વારા નવકાર મહામંત્રની ખૂબ જ સુંદર ફ્રેમ બનાવવામાં આવી
સુરતઃ જીતો સંસ્થા દ્વારા સમસ્ત ભારતમાં નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમસ્ત ભારતના ચારેય ફિરકાના સાધુ-સાધ્વીજી ભગવંત…
Read More » -
આરોગ્ય ની એક નવી જ દિશા ભક્તામર હીલિંગ થેરાપી : ૩ દિવસ ની શિબિર માં ૫૦૦૦ થી વધુ સાધકો અભ્યાસ કરશે
સુરત : જૈન અનુષ્ઠાન સંસ્થા દ્વારા સર્વ ભવન્તુ સુખીના સંકલ્પ સાથે તારીખ 2-3-4/5/2025 ના રોજ સવારે 10 થી રાત્રીના 8…
Read More »