ધર્મ દર્શન
-
સરસાણા પ્લેટિનમ હોલ ખાતે તપસ્વીઓ ના વર્ષીતપના પારણા યોજવામાં આવ્યા
સુરત : પીપલોદ જૈન સંઘ ના આંગણે અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે વર્ષીતપ તપસ્વીઓના ૪૦૦દિવસના વર્ષીતપનાં ઈક્ષુરસથી પારણોત્સવ હર્ષોલ્લાસ પૂર્વક ઉજવાયો હતો.…
Read More » -
શ્રીના શાહ તથા અનુજા શાહ દ્વારા નવકાર મહામંત્રની ખૂબ જ સુંદર ફ્રેમ બનાવવામાં આવી
સુરતઃ જીતો સંસ્થા દ્વારા સમસ્ત ભારતમાં નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમસ્ત ભારતના ચારેય ફિરકાના સાધુ-સાધ્વીજી ભગવંત…
Read More » -
આરોગ્ય ની એક નવી જ દિશા ભક્તામર હીલિંગ થેરાપી : ૩ દિવસ ની શિબિર માં ૫૦૦૦ થી વધુ સાધકો અભ્યાસ કરશે
સુરત : જૈન અનુષ્ઠાન સંસ્થા દ્વારા સર્વ ભવન્તુ સુખીના સંકલ્પ સાથે તારીખ 2-3-4/5/2025 ના રોજ સવારે 10 થી રાત્રીના 8…
Read More » -
શ્રી રામ જાનકી પરિવાર દ્વારા વિશાળ ભજન સંધ્યાનું આયોજન
સુરત શહેરના અગ્રસેન ભવનમાં 27 એપ્રિલના રોજ 14 માં વાર્ષિક ઉત્સવ દરમિયાન શ્રી રામ જાનકી પરિવાર દ્વારા વિશાળ ભજન સંધ્યાનું…
Read More » -
અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવમાં ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ
સુરત: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ પથક ખાતે તેજસ્વી માર્ગદર્શક, યુગપ્રધાન, પૂજ્ય આચાર્યશ્રી મહાશ્રમણજી પ્રવાસે પધારી રહ્યા છે.યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણ…
Read More » -
અમદાવાદ શહેરમાં જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન સુધી પહોંચાડવા ૯ એપ્રિલના રોજ ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું અદભૂત આયોજન
નવકાર મહામંત્ર કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીતો એપેક્સના મુખ્ય કાર્યક્રમ અને અન્ય બીજા કાર્યક્રમને દિલ્હી વિજ્ઞાન ભવનથી સમગ્ર…
Read More » -
જગદગુરુ શંકરાચાર્યએ મહાકુંભમાં અદાણી પરિવારની સેવાઓને બિરદાવી
જગદગુરૂ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ અદાણી જૂથ દ્વારા મહાકુંભમાં ચલાવાઈ રહેલી સેવાઓને બિરાદવી છે. ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ મહાકુંભમાં ચાલી રહેલા મહાકુંભમાં…
Read More » -
અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિર ની પ્રથમ સાલગીરી નિમિત્તે રક્તદાન શિબિર અને જાહેર ભંડારાનું આયોજન કરાયું
સુરત: ફ્રેન્ડલી ચેરીટેબલ ટ્રસ્ટ,સહયોગ ટ્રસ્ટ અને ડીડોલી હળપતિ સમાજ દ્વારા અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રથમ સાલગીરી નિમિત્તે તા.22 જનવરી 2025…
Read More » -
સરકાર નહીં પણ સંસ્કાર ગુનાઓને રોકી શકશેઃ પંડિત પ્રદીપ મિશ્રા
સુરત : શહેરના ડિંડોલી ખારવાસા રોડ પર આવેલ વેદાંત સિટી ખાતે આયોજિત સિહોરના પંડિત પ્રદીપ મિશ્રાની સાત દિવસીય શિવ મહાપુરાણ…
Read More » -
કાચું મકાન અને સાચો માનવી સમજોઃ પંડિત પ્રદીપ મિશ્રા
સુરત : મહા તાપીના પવિત્ર કિનારે સુરતના ડિંડોલી ખારવાસા સ્થિત વેદાંત સિટી ખાતે આયોજિત શિવ મહાપુરાણ કથાના બીજા દિવસે અલૌકિક…
Read More »