Divya Gujarati Online
-
સ્પોર્ટ્સ
અદાણી સ્પોર્ટસલાઈનની ટીમ ગુજરાત જાયન્ટસે પ્રો કબ્બડી લીગ સિઝન-9ના કેપ્ટન તરીકે ચંદ્રન રણજીતના નામની જાહેરાત કરી
અમદાવાદ, તા.30 સપ્ટેમ્બર, 2022 : જેની ખૂબ જ પ્રતિક્ષા થઈ રહી છે તે પ્રો કબ્બડી લીગની સીઝન-9ના પ્રારંભ પહેલાં અદાણી…
Read More » -
સુરત
વડાપ્રધાનનો નાનકડો સુરતી ફેન ઋષિ માત્ર ૫ વર્ષની ઉંમરમાં સરકારની A To Z યોજનાઓ-પ્રોજેક્ટોના કડકડાટ બોલે છે
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે સુરત શહેરના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં કરોડોના ખર્ચના વિકાસકાર્યોની ભેટ સુરતને આપી હતી. આ…
Read More » -
સુરત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત ગોડાદરા હેલિપેડ ખાતે ભાવભીનું સ્વાગત
સુરત : વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તા.૨૯ અને ૩૦મી સપ્ટે.ની બે દિવસીય મુલાકાતનો પ્રારંભ સુરતથી કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૯મી…
Read More » -
Uncategorized
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુરતમાં રૂ.3472 કરોડના 59 પ્રકલ્પોનું ઉદ્ઘાટન-ખાતમુર્હૂત કર્યુ
સુરત:ગુરૂવાર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દ્રઢવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, જ્યારે તમામ લોકોનો પ્રયાસ મળે છે ત્યારે વિકાસની ગતિ પણ તેજ…
Read More » -
ધર્મ દર્શન
શ્રી રામે ધનુષ્ય તોડ્યું, પરશુરામ-લક્ષ્મણ સંવાદથી શ્રોતાઓ દંગ રહી ગયા
સુરત, વેસુના રામલીલા મેદાન ખાતે શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટના નેજા હેઠળ ચાલી રહેલી આજ ની રામલીલા કે સંદર્ભ માં મંત્રી…
Read More » -
ધર્મ દર્શન
તાડકા વધ, મારીચ સુબાહુ વધ, અહિલ્યા ઉદ્ધવ અને પુષ્પા વાટિકા લીલાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
સુરત, વેસુના રામલીલા મેદાન ખાતે શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા આયોજિત રામલીલા મહોત્સવમાં તડકા વધ લીલાનું આયોજન કરવામાં આવ્યું હતું.…
Read More » -
બિઝનેસ
રિલાયન્સ રિટેલની સૌથી મોટી ચેઇન ટ્રેન્ડ્સ સ્ટોર હવે માંડવીમાં
કચ્છ : રિલાયન્સ રિટેલની ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી એપેરલ અને એસેસરીઝ સ્પેશિયાલિટી ચેઇન, ટ્રેન્ડ્સએ કચ્છ જિલ્લાના માંડવી…
Read More » -
એન્ટરટેઇન્મેન્ટ
“લોચા-એ-ઉલ્ફત” કોમેડી નાટકનું મંચન થયું
સુરત, મહારાજા અગ્રસેન જયંતિ મહોત્સવ નિમિત્તે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં સિટી-લાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનના પંચવટી હોલમાં સોમવારે…
Read More » -
ધર્મ દર્શન
રામલીલાના બીજા દિવસે રાવણનો જન્મ, રામનો જન્મ, વિશ્વામિત્રના આગમનની લીલાઓનું મંચન કરવામાં આવ્યું હતું
સુરત, વેસુ રામલીલા મેદાન માં શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટના નેજા હેઠળ વૃંદાવનના શ્રીહિત રાધવલ્લભ રાસલીલા મંડળી કલાકાર રાસાચાર્ય સ્વામી ત્રિલોચન…
Read More » -
એજ્યુકેશન
માતૃશક્તિને ઉજાગર કરતો અનોખો કાર્યક્રમ “શક્તિ નિકેતન”
વરાછા કમલ પાર્ક સોસાયટી સ્થિત અર્ચના વિદ્યા નિકેતનમાં નવરાત્રિ દરમિયાન માતાઓ માટે પેરેન્ટિંગ સેશનનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રી એટલે…
Read More »