Divya Gujarati Online
-
બિઝનેસ
પેટીએમ પેમેન્ટ બેંકને ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સર્વિસિસ ચલાવવા રિઝર્વ બેંકની મંજૂરી
ભારતમાં વિકસેલી પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડ (પીપીબીએલ)ને પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007 હેઠળ રિઝર્વ બેંક તરફથી ભારત બીલ પેમેન્ટના…
Read More » -
સુરત
9 વર્ષની દેવાંશીનું સંયમ માર્ગે પ્રયાણ : દેવાંશીને પૂજ્ય સાધ્વીજી શ્રી દીગંતપ્રજ્ઞાશ્રીજી મ.સા. નુતન નામ મળ્યું
સુરત, 16 ડિગ્રીની કડકડતી ઠંડીમાં પણ દેવાંશીની દીક્ષાનાં સાક્ષી બનવા માટે વહેલી સવારે 4 વાગ્યાથી દીક્ષા નગરીમાં પોતાનું સ્થાન લઈ…
Read More » -
સુરત
સુરતના આંગણે યોજાશે “ભારત@2047ની થીમ પર ત્રણ દિવસીય જ્ઞાનમહાકુંભ
સુરત: કવિ વીર નર્મદ નગરી એટલે સુરતના આંગણે ત્રણ દિવસીય જ્ઞાન મહાકુંભ યોજવા જઇ રહ્યો છે જેમાં ભવિષ્યના ભારત પર…
Read More » -
ધર્મ દર્શન
9 વર્ષની દેવાંશી આજે સંયમ સ્વીકારશે : ભવ્ય વરઘોડામાં હજારો લોકો સ્વયંભૂ જોડાયા
સુરત , દીક્ષા નગરી સુરત નગરે વેસુ મધ્યે બલર ફાર્મ માં સદીઓને અજવાળતી બાળ વિરાંગના દેવાંશીકુમારીનો જીવનનો પાવન કરે તેવો…
Read More » -
એજ્યુકેશન
ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદમાં વાર્ષિક સ્પોર્ટ્સ-ડેની ઉજવણી કરાઇ
અમદાવાદ: ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદે તાજેતરમાં તેના વાર્ષિક સ્પોર્ટ્સ-ડેની ઉજવણી GMP થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ…
Read More » -
એન્ટરટેઇન્મેન્ટ
મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે બાળકો માટે શેરડી ઉત્સવ યોજાયો
અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચ.વી વિદ્યાલય અને શ્રી સ્વામિનારાયણ એકેડેમી એટલે જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ આજરોજ શાળાના ધોરણ…
Read More » -
સુરત
સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને બાંગ્લાદેશ ખાતે બિઝનેસ વધારવા સ્થાનિક એસોસીએશન મદદ કરશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઉપ પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી ભાવેશ ટેલર,…
Read More » -
સુરત
જીઆઇડીસીમાં ઇમ્પેકટ ફીનો કાયદો લાગુ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પાંચ દિવસ પહેલાં જ યોજાયેલી મિટીંગમાં ઉદ્યોગ મંત્રી બલવંત સિંહ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરાઇ હતી
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગત ૭ જાન્યુઆરી, ર૦ર૩ ના રોજ બપોરે રઃ૦૦ કલાકે સરસાણા…
Read More » -
ધર્મ દર્શન
સ્પર્શ મહોત્સવમાં જૈન આધ્યાત્મિક ગુરૂ શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજીના 400માં પુસ્તકનું વિમોચન થશે
અમદાવાદ: જૈન સંત અને પદ્મ ભૂષણ પુરસ્કારથી સમ્માનિત શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ દ્વારા લખવામાં આવેલી 400મી પુસ્તકનું વિમોચન સ્પર્શ મહોત્સવ દરમિયાન 22મી જાન્યુઆરીએ…
Read More » -
બિઝનેસ
ચેમ્બર દ્વારા બાંગ્લાદેશમાં ઢાકા ખાતે યોજાયેલા ચાર દિવસીય ‘ઇન્ડિયા ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’નો બાંગ્લાદેશ ખાતેના ભારતના એમ્બેસેડર પ્રણય વર્માના હસ્તે શુભારંભ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી…
Read More »