Divya Gujarati Online
-
સુરત
ખાખી વર્દીમાં માનવતાનો રંગ ભળ્યો: રાંદેર પોલીસના પ્રયાસોથી ૧૯ વર્ષ બાદ માતા, દીકરી અને પિતાનું પુનર્મિલન
સુરતઃ કુટુંબમાં કોઈ પણ સભ્યની નાનામાં નાની જરૂરિયાતનો ખ્યાલ જો કોઈ રાખી શકતું હોય તો એ માત્ર પિતા છે, આ…
Read More » -
ગુજરાત
આગામી સમયમાં સુરત શહેર ઝીરો સ્લમ સિટી બનશે : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે અડાજણના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.૭૭.૦૮ કરોડના ખર્ચે…
Read More » -
એન્ટરટેઇન્મેન્ટ
સતત સાતમા વરસે બોરિવલીમાં ખેલૈયાઓ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબે ઝૂમશે
મુંબઈ, 12 સપ્ટેમ્બર 2024: બોરિવલીમાં બહુપ્રતિક્ષિત નવરાત્રિ ઉત્સવ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક સાથે ઉજવવાની તડામાર તૈયારી ચાલી રહી છે. સતત…
Read More » -
એજ્યુકેશન
દીપ દર્શન વિદ્યા સંકુલમાં ગણેશોત્સવ: પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ગણેશ પ્રતિમાની રચના અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના શૈક્ષણિક પ્રવૃત્તિઓ
સુરત: આજ રોજ દીપ દર્શન વિદ્યા સંકુલ, પ્રાથમિક વિભાગ, અંગ્રેજી માધ્યમમાં પર્યાવરણ અનુકૂળતા લક્ષી ગણેશોત્સવ નિમિત્તે ગણેશ વંદના કાર્યક્રમનું આયોજન…
Read More » -
એજ્યુકેશન
માટીના ગણેશમાં બીજ સાથેની મુર્તિની સ્થાપના કરતાં અદાણી નવચેતન વિદ્યાલયના વિદ્યાર્થીઓ
હજીરા, સુરત : નવચેતન અદાણી વિદ્યાલય ,જૂનાગામના વિદ્યાર્થીઓ માટે ગણેશ ઉત્સવની તૈયારી એક મહિના પહેલા જ થઈ ગઈ હતી. ઉત્સવની…
Read More » -
સુરત
નવી સિવિલ ખાતે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરાર્યું
સુરત: નવી સિવિલ હોસ્પિટલના ઓપીડી નંબર ૧૧ ખાતે કેન્દ્રિય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનો થેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન…
Read More » -
ગુજરાત
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં સુરતને ભારતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ એવોર્ડ પ્રાપ્ત થયો
સુરત શહેરને ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં સમગ્ર ભારતમાં નંબર ૧ શહેર બન્યું હતું. જે અંતર્ગત આજરોજ જયપુર ખાતે નેશનલ મિશન…
Read More » -
સુરત
સુરત ટ્રાફિક શાખા દ્વારા છેલ્લા અઢી મહિનામાં રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી
સુરતઃ સુરત પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા જાગૃત કરવામાં આવ્યા…
Read More » -
બિઝનેસ
સેમસંગ ‘સોલ્વ ફોર ટુમોરો’ 2024 દ્વારા ગ્રાન્ડ ફિનાલે માટે 10 ફાઈનલિસ્ટોની ટીમ જાહેર કરાઈ
ગુરુગ્રામ, 6 સપ્ટેમ્બર, 2024: સેમસંગ ઈન્ડિયા દ્વારા આજે તેના ફ્લેગશિપ પ્રોગ્રામ ‘સોલ્વ ફોર ટુમોરો’ 2024ની 10 ટોપ ટીમોની ઘોષણા કરી…
Read More » -
નેશનલ
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ શિક્ષક દિવસે જણાવ્યા સફળતાના સોનેરી સૂત્રો
શિક્ષક દિવસ નિમિત્તે 5 સપ્ટેમ્બરના રોજ, અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ મુંબઈની જય હિંદ કોલેજના એક ખાસ કાર્યક્રમમાં ભાષણ આપ્યું…
Read More »