Divya Gujarati Online
-
Uncategorized
Smt. R B Shah Mahavir Hospital માં પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું
સુરત : શ્રી મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટી છેલ્લા 45 વર્ષથી દક્ષિણ ગુજરાતના લોકોને તેની તબીબી સેવાઓ આપી રહી…
Read More » -
એજ્યુકેશન
નિલકંઠ કન્યા વિદ્યાલય ખાતે બાળકો ને જાગ્રુત કરવાના આરોગ્ય ચિત્રોનુ પ્રદર્શન યોજવામા આવ્યુ
સુરત : ટી.એન્ડ ટી.વી.ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ, રામપુરા, સુરતનાં ચોથા વર્ષ્ ના બી.એસસી.નર્સિંગ ના વિદ્યાર્થીઓ દ્વારા 27મી જુલાઈ શનિવારના રોજ નિલકંઠ…
Read More » -
ધર્મ દર્શન
આધ્યાત્મિકતાની શરૂઆત જિજ્ઞાસાથી થાય છેઃ આચાર્ય શ્રી જિનમણિ પ્રભાસૂરીશ્વરજી
સુરતઃ શહેરના શ્રી કુશલ કાંતિ ખરતરગચ્છ જૈન શ્રી સંઘ પાલ સ્થિત શ્રી કુશલ કાંતિ ખરતરગચ્છ ભવનમાં યુગ દિવાકર ખરતરગચ્છધિપતિ આચાર્ય…
Read More » -
એજ્યુકેશન
અદાણી વિદ્યામંદિર ખાતે 25 મા કારગીલ દિવસની ઉત્સાહભેર ઉજવણી
અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે 25મા કારગીલ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે AVMA ના NCC કેડેટ્સે ગ્રેડ…
Read More » -
બિઝનેસ
સેમસંગ ગેલેક્સી Z Fold6, Z Flip6, વોચ અલ્ટ્રા, વોચ 7 અને બડ્સ 3 આકર્ષક ઓફરો સાથે વેચાણમાં
ગુરુગ્રામ, ભારત, 26મી જુલાઈ, 2024: સેમસંગના સિક્સ્થ જનરેશન ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ અને ઈકોસિસ્ટમ પ્રોડક્ટ્સ- ગેલેક્સી Z Fold6, ગેલેક્સી Z Flip6, ગેલેક્સી…
Read More » -
સુરત
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદના કારણે પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા બેઠક મળી
સુરત મહાનગરપાલિકાની પ્રવર્તમાન વરસાદી સ્થિતિ અને પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી રહેલી કામગીરીની સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં સુરત જિલ્લા…
Read More » -
ધર્મ દર્શન
જેનો આનંદ પ્રાપ્ત કર્યા પછી ઓછો થઈ જાય તે સંસાર છે: આચાર્ય શ્રી જિનમણિ પ્રભસૂરીશ્વરજી
સુરતઃ શહેર સ્થિત શ્રી કુશલ કાન્તિ ખરતરગચ્છ જૈન શ્રી સંઘ પાલ સ્થિત શ્રી કુશલ ક્રાંતિ ખરતરગચ્છ ભવનમાં યુગ દિવાકર ખરતરગચ્છપતિ…
Read More » -
સુરત
શહીદ જવાનોના પરિવારજનોના વિશેષ સન્માન માટે તિરંગા યાત્રા અને વિરાંજલી મહારક્તદાન શિબિર યોજાઈ
સુરતઃ કારગીલ વિજય દિવસ નિમિત્તે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરી અને રોટરેક્ટ કલબ…
Read More » -
ગુજરાત
અદાણી ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધન અગાઉ ભારતના કલાત્મક વારસાને પ્રોત્સાહન
અમદાવાદ, 26 જુલાઈ 2024: અદાણી ફાઉન્ડેશને પ્રોજેક્ટ સથવારો અંતર્ગત અદાણી ગ્રૂપના હેડક્વાર્ટર ખાતે રાખી મેળાનું આયોજન કર્યું હતું. ભારતીય કલા…
Read More » -
એજ્યુકેશન
આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ એન્થે 2024ની શરૂઆત સાથે એન્થેના 15 ગૌરવશાળી વર્ષનું સેલિબ્રેશન કર્યું
સુરત, 26 જુલાઈ, 2024: પોતાની ફ્લેગશિપ સ્કોલરશિપ એક્ઝામિનેશન એન્થેના શાનદાર 15 ગૌરવપૂર્ણ વર્ષોની સિદ્ધિને ચિહ્નિત કરતા તેમજ પ્રિપેરેટરી સર્વિસમાં નેશનલ…
Read More »