ધર્મ દર્શન

સરસાણા પ્લેટિનમ હોલ ખાતે તપસ્વીઓ ના વર્ષીતપના પારણા યોજવામાં આવ્યા

સુરત : પીપલોદ જૈન સંઘ ના આંગણે અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે વર્ષીતપ તપસ્વીઓના ૪૦૦દિવસના વર્ષીતપનાં ઈક્ષુરસથી પારણોત્સવ હર્ષોલ્લાસ પૂર્વક ઉજવાયો હતો.

જેમાં તપસ્વીઓ ના વર્ષીતપના પારણા સરસાણા પ્લેટિનમ હોલ ખાતે યોજવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button