#surat
-
સુરત
સુરત આહિર સમાજ સેવા સમિતિના સમૂહલગ્નમાં189 નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે
સુરતઃ સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા 31માં સમૂહલગ્ન સમારોહનું આયોજન કરાયુ છે. 14 ડિસેમ્બરના રોજ આયોજિત આ કાર્યક્રમમાં 189…
Read More » -
સુરત
સુરત રેલવે સ્ટેશનને ઈન્ટીગ્રૅશન ઓફ ઓલ મોડ્સ ઓફ ટ્રાન્સપોર્ટસ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે
સુરત: સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સમાન બનાવવા અને મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવા રિડેવલપ કરવામાં આવી રહ્યું છે. રેલ્વે,…
Read More » -
સુરત
૫૩૦૦થી વધુ હાથમાં મહેંદી મુકાઈ અને એનો રંગ દીકરીઓનાં ચહેરા પર ખુશી બનીને ખીલ્યો
સુરત : આગામી શનિવાર અને રવિવાર તારીખ ૧૪ અને ૧૫ ડિસેમ્બરે પીપી સવાણી પરિવાર આયોજિત પિયરીયું લગ્નોત્સવ અંતર્ગત આજે ગુરુવારની…
Read More » -
સુરત
પી.પી. સવાણી પરિવાર દ્વારા પિતાવિહોણી ૧૧૧ દીકરીઓના ૧૪-૧૫ ડિસેમ્બરે યોજાશે ભવ્ય ‘પિયરીયું’ સમૂહલગ્ન
સુરત: સુરતના પી.પી.સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના સમૂહલગ્ન યોજાશે. આગામી તા.૧૪-૧૫ ડિસેમ્બરે…
Read More » -
બિઝનેસ
સુરતમાં ૧૪મી ડિસે.થી ત્રણ દિવસીય રૂટ્ઝ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શો-૨૦૨૪ યોજાશે
સુરત: સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (SJMA) અને સુરત જ્વેલટેક ફાઉન્ડેશન દ્વારા તા.૧૪થી ૧૬ ડિસેમ્બર દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન…
Read More » -
ધર્મ દર્શન
સુરત શહેરમાં શેલડીયા પરિવારના વર-વધુ એ પોતાની ગૃહસ્તી અંગદાન ના સંકલ્પ સાથે શરુ કરી
સુરતઃ શહેરમાં લગ્નનો માહોલ હોઈ અને એમાં પણ વરરાજા ની એન્ટ્રી કરવવામાં ઇવેન્ટ વાળા કોઈ કસર ના છોડતા હોઈ ત્યારે…
Read More » -
એજ્યુકેશન
LP SAVANI ACADEMY ના ખેલ મહોત્સવ “SPORTS ODYSSEY OF THE SAVANIANS” ની ગ્રાન્ડ ઉજવણી
સુરતઃ LP SAVANI ACADEMYમાં અપેક્ષિત ખેલ મેળાની ભવ્ય ઉજવણી 9 ડિસેમ્બર 2024ના રોજ કરાઈ. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય મહેમાનોએ હાજરી આપી,…
Read More » -
ધર્મ દર્શન
જૈન ધર્મની પ્રાચીન પરંપરાને ફરી ઉજાગર કરવાના હેતુ સાથેનું અનોખુ કાર્ય દિક્ષાર્થીઓ ના હાથે “બેઠુ વર્ષીદાન” કરાયું
સુરતઃ જૈન ધર્મમાં જ્યારે કોઇપણ આત્મા સંસારને છોડી, સંયમ જીવનને પ્રાપ્ત કરે એટલે સાધુ અથવા સાધ્વી બને તે પહેલા વર્ષીદાનનું…
Read More » -
સુરત
નર્મદ યુનિવર્સિટીના સ્પર્ધાત્મક પરીક્ષા કેન્દ્રમાં દિવ્યાંગોને ભરતી પરીક્ષાઓની તૈયારી માટે નિ:શુલ્ક પ્રવેશ અપાશે: કુલપતિ ડો.કે.એન.ચાવડા
સુરતઃ વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટી અને દિવ્યાંગ પ્રગતિ મંડળ-સુરતના સંયુક્ત ઉપક્રમે તા.૩ ડિસેમ્બર: વિશ્વ દિવ્યાંગ દિવસે કુલપતિ ડો.કે.એન.ચાવડાના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ…
Read More » -
સુરત
હાઈલાઇફ એક્ઝિબિશન દ્વારા હાઈલાઇફ બ્રાઇડ્સનું પ્રદર્શન ૬ અને ૭ ડિસેમ્બરના રોજ હોટલ મેરિયોટ સુરત ખાતે યોજાશે
સુરત. ૦૪ ડીસેમ્બર, ૨૦૨૪ : લગ્નોત્સવને ધ્યાનમાં રાખીને હાઇલાઇફ બ્રાઇડ્સનું પ્રદર્શન ૬ અને ૭ ડિસેમ્બરના રોજ હોટલ મેરિયોટ સુરત ખાતે…
Read More »